મહાવીર જયંતીઃ મહાવીર(Mahavir jayanti) સ્વામી તપ કરી રહ્યા હતાં ત્યારે થોડાં ચરવૈયાઓ તેમની સાથે મજાક કરવા લાગ્યાં, વાંચો આ પ્રસંગ અને બોધ

ધર્મ દર્શન, 25 એપ્રિલઃ આજે મહાવીર સ્વામીની જયંતી(Mahavir jayanti) છે. મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રવર્તક ભગવાન શ્રીઆદિનાથની પરંપરામાં ચોવીસમાં તીર્થકર માનવામાં આવે છે. મહાવીર સ્વામી(Mahavir jayanti)એ અહિંસા પરમો ધર્મ સૂત્ર … Read More