Mata Kalratri: આજે જાણો; માતા કાળરાત્રિની પૂજાનું મહત્વ
સપ્તમીનાં દિવસે મા દુર્ગાનાં સાતમા સ્વરૂપની આરાધના કરાય છે. આસુરી તત્ત્વો માટે તેઓ સાક્ષાત કાળ હોવાને લીધે તેઓ કાળરાત્રિ તરીકે નામના પામ્યા છે. Mata Kalratri: ભય અને અભય, આ બંને … Read More
સપ્તમીનાં દિવસે મા દુર્ગાનાં સાતમા સ્વરૂપની આરાધના કરાય છે. આસુરી તત્ત્વો માટે તેઓ સાક્ષાત કાળ હોવાને લીધે તેઓ કાળરાત્રિ તરીકે નામના પામ્યા છે. Mata Kalratri: ભય અને અભય, આ બંને … Read More
6th day of Navratri: નવલાં નોરતામાં ઠેર-ઠેર મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે. શક્તિ સંચયનાં મહાપર્વ નવરાત્રિમાં આજનાં દિવસે ઉપાસકો મા કાત્યાયનીની પૂજા કરી રહ્યા છે. નવરાત્રિનાં છઠ્ઠા દિવસે માતા … Read More
Beginning of Navratri-2024: મા શૈલપુત્રીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ..!! Beginning of Navratri-2024: નવરાત્રિ ખરાં અર્થમાં મહાપર્વ છે. માતા દુર્ગાનાં નવ અલગ-અલગ સ્વરૂપોની આ … Read More
Kajal Oza Vaidya: હું મોટાં ભાગે વ્યક્તિ વિશેષ પરિચય જે તે વ્યક્તિનાં જન્મદિવસે અને હયાત ન હોય તો એમની જયંતિ કે પુણ્યતિથિએ લખતી હોઉં છું પણ છેલ્લાં બબ્બે દાયકાથી વિદેશમાં … Read More
Ganesh Visharjan: અત્યારે બધી જ જગ્યાએ આપણા સહુનાં વ્હાલાં ગણપતિ બાપ્પાની બોલબાલા છે. આજે એમનાં વિસર્જન થઈ રહ્યા છે. આપણે ત્યાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક દસ દિવસ સુધી ગણપતિ ભગવાનની સ્થાપના … Read More
પ્રતિવર્ષે આવતો ચાતુર્માસ ભક્તિની મોસમ સાથે કેટકેટલાં ઉત્સવોનો ઉપહાર લઈને આવે છે ! ચાતુર્માસમાં ભક્તિનાં વિવિધ સ્વરૂપો નીખરી ઊઠે છે. ચાતુર્માસને આપણા મહાન ઋષિમુનિઓએ પવિત્ર પર્વો અને ઉત્સવોથી એવી રીતે … Read More
Shree Radha Ashtami: આજે ભાદરવા સુદ આઠમનો દિવસ દરેક કૃષ્ણપ્રેમીઓ માટે વિશેષ દિવસ મનાય છે. ભાદરવા સુદ આઠમનાં દિવસે મથુરા પાસેનાં બરસાનામાં મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં શ્રી કૃષ્ણપ્રિયા … Read More
Rishi Panchami: આજે ભાદરવા માસનાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઋષિ પંચમી વ્રત-પૂજા કરવામાં આવે છે. અમારા સિડનીનાં સમયાનુસાર પાંચમની તિથિનો પ્રારંભ ગઈ કાલે રાત્રે ૧૦ઃ૦૭ મિનિટે થયો જે આવતી કાલે … Read More
Ganesh Chaturthi-2024: આજે ભાદરવા સુદ ચોથ એટલે આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા વાજતે ગાજતે પધારશે. આ વર્ષે ગણેશ ચતુર્થી ૬ સપ્ટેમ્બરે છે કે ૭ સપ્ટેમ્બરે તેવા મંતમંતાર થઇ રહ્યાં છે. … Read More
Varah Jayanti: (વિશેષ નોંધ : આ લાંબો લેખ ખાસ એ જ વર્ગ માટે છે જેમને મારી જેમ આપણા વેદ પુરાણોમાં ઊંડા ઉતરવું ગમે છે. મારાં માટે એ હંમેશા ગહન અધ્યયનનો … Read More