Important decision for Aanganwadi: આંગણવાડી કાર્યકરને રૂ.10 હજાર અને આંગણવાડી તેડાગરને રૂ.5500 માનદ વેતન અપાશે

રાજય સરકારનો મહત્વનો નિર્ણય(Important decision for Aanganwadi) આંગણવાડી કાર્યકર/તેડાગરના માનદ વેતનમાં નોધપાત્ર વધારો કરાયો : પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૮૦૦ મીની આંગણવાડી કેંદ્રને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરાશે આંગણવાડી કાર્યકરને રૂ.૧૦ … Read More