Hindu help line: હિન્દુઓને મળી રહેલ ધમકીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ “હિન્દૂ હેલ્પ લાઇન” શરૂ કરશે

Hindu help line: દેશભરમાં અત્યારે નૂપુર શર્માના વિવાદિત નિવેદબ બાદ હત્યા તથા ધમકી મળવાનો સીલસીલો શરૂ થયો છે જેને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા હિંદુઓ માટે હિન્દૂ … Read More

ગાંધીનગર ખોરજ ખાતે બજરંગ વિશ્વ હિંદુ પરિષદની બેઠક યોજવામાં આવી

ગાંધીનગર, ૧૦ જાન્યુઆરી: ગાંધીનગર ખોરજ ખાતે બજરંગ વિશ્વ હિંદુ પરિષદની બેઠક યોજવામાં આવી ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી કિર્તીભાઈ મહેતા તેમજ ઉત્તર ગુજરાત બજરંગદળ પ્રમુખ જોલિત ભાઈ મહેતા તેમજ ગાંધીનગર જિલ્લા … Read More

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધ્રોલ મા સામુહિક દુષ્કર્મ ની ધટના સંદર્ભે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગા વાહિની જામનગર દ્વારા ધ્રોલ મા સામુહિક દુષ્કર્મ ની ધટના સંદર્ભે મા કલેકટર કચેરી જામનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અહેવાલ: જગત રાવલ, જામનગર … Read More

જામનગરના સંતો ને અયોધ્યા રામ જન્મભૂમિ અંગે ની બેઠક માટે આમંત્રણ પાઠવાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૦ ઓક્ટોબર: વિશ્વ હિન્દુ પરિષદ ની અખિલ ભારતીય યોજના અંતર્ગત તા.૨૧.૦૯.૨૦૨૦ ના પરિપત્ર મુજબ આગામી તા.૧૦ તથા ૧૧ નવેમ્બર ના રોજ દિલ્હીમાં યોજાનાર શ્રી રામ … Read More