train 8

Gujarat Sampark Kranti: અમદાવાદ- હ.નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે

Gujarat Sampark Kranti: નોન ઈન્ટરલોકીંગ કાર્ય ને કારણે અમદાવાદ- હ.નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે

google news png

અમદાવાદ, 04 સપ્ટેમ્બર: Gujarat Sampark Kranti: ઉત્તર રેલ્વેના દિલ્હી મંડળ ના પલવલ સ્ટેશન પર નોન ઈન્ટરલોકીંગ કાર્ય હેતુ સૂચિત બ્લોકને કારણે અમદાવાદ હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

  • તારીખ 09.09.2024 અને 16.09.2024ની ટ્રેન નંબર 12917 અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે.
  • તારીખ 07.09.2024 અને 14.09.2024 ની ટ્રેન નંબર 12918 હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરી ને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ પણ વાંચો:- Bandra-Palitana Special Train: બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે વિશેષ ટ્રેન

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો