અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ઘસીઆવતા માર્ગ અવરોધાયા
અંબાજી 18 ઓગસ્ટ:તાજેતર માં અંબાજી પંથક માં પડેલા ભારે વરસાદ ના પગલે આસપાસ ના વિસ્તારો માં પહોડો પરસાદી પાણી થી પોચા બન્યા છે ને જેને લઈ આજે અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ઘસા આવતા માર્ગ અવરોધાયા હતા જેના પગલે ભેખડો ના મોટા પથ્થરો રોડ ઉપર આવતા વાહન ચાલકો પરેશાન તયા હતા એટલુજ નહી આ રસ્તે પડેલા તોતીંગ પથ્થરો વહેલી તકે હટાવવા માં નહી આવે તો રાત્રી ના સમયે અકસ્માત નો ભય પણ સેવાઈ રહ્યો છે ને હાલ મા વાહન ચાલકો સિંગલ સાઈડ ચાલાવા મજબૂર બન્યા છે
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા,અંબાજી