Canceled Trains Update: આબૂ રોડ-માવલ સ્ટેશનો વચ્ચે કેટલીક ટ્રેનો રદ્દ

Canceled Trains Update: આબૂ રોડ-માવલ સ્ટેશનો વચ્ચે એન્જિનિયરીંગ કામ માટે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે અમદાવાદ, 13 ડિસેમ્બર: Canceled Trains Update: ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબૂ રોડ-માવલ સેક્શન … Read More

Energy Conservation Week: રાજકોટ રેલ્વે ડિવીઝનમાં ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી

રાજકોટ, 13 ડિસેમ્બર: Energy Conservation Week: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 8 થી 14 ડિસેમ્બર, 2024 દરમિયાન ઊર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર … Read More

One Nation-One Election: ‘વન નેશન, વન ઈલેક્શન’ને મોદી કેબિનેટની મંજૂરી

One Nation-One Election: મોદી સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી અઠવાડિયામાં શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નવી દિલ્હી, 12 ડિસેમ્બરઃ One Nation-One … Read More

Rajkot Division Laundry Facility: રાજકોટ ડિવિઝન દરરોજ સ્વચ્છ 5500 બેડશીટ્સ મુસાફરોને પૂરા પાડે છે

Rajkot Division Laundry Facility: દરરોજ ધોવાય છે 5500 બેડશીટ્સ રાજકોટ ડિવિઝન ટ્રેનોમાં દરરોજ 5500 પલંગની ચાદર, 3100 પીલો કવર અને 3100 ચહેરાના ટુવાલ સપ્લાય કરે છે. રાજકોટ, 12 ડિસેમ્બર: Rajkot … Read More

Okha-Bhavnagar Exp Delay: ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 1 કલાક 50 મિનિટ મોડી ઉપડશે

Okha-Bhavnagar Exp Delay: 11 ડિસેમ્બરની ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 1 કલાક 50 મિનિટ મોડી ઉપડશે રાજકોટ, 10 ડિસેમ્બર: Okha-Bhavnagar Exp Delay: રાજકોટ ડિવિઝનમાં પીપળી-લાખાબાવળ સેક્શનમાં આવેલા લેવલ ક્રોસિંગ ગેટ નંબર 214ની … Read More

Digital Life Certificate: પેન્શનરો માટે ‘ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ’ ઝુંબેશ શરૂ

Digital Life Certificate: રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા પેન્શનરો માટે ‘ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ’ ઝુંબેશ શરૂ કરવામાં આવી રાજકોટ, 10 ડિસેમ્બર: Digital Life Certificate: રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા પેન્શનરો/ફેમિલી પેન્શનરો માટે સ્પેશિયલ … Read More

Shramik Annapurna Yojana: માત્ર રૂ. 5/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન; 19 જિલ્લામાં કુલ 290 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત

Shramik Annapurna Yojana: માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો … Read More

Foreign Minister Dr. S. Jaishankar: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની બહેરીન મુલાકાત સુરક્ષા સહયોગને વેગ આપશે

Foreign Minister Dr. S. Jaishankar: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની બહેરીન મુલાકાત સાંસ્કૃતિક સંબંધોથી માંડીને સુરક્ષા સહયોગને વેગ આપશે નવી દિલ્હી, 10 ડિસેમ્બર: Foreign Minister Dr. S. Jaishankar: વિદેશ મંત્રી … Read More

Registration of Khelmahakumbh 3.0: ખેલમહાકુંભ 3.0 ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા આ તારીખ સુધીમાં રજિસ્ટ્રેશન કરવું

Registration of Khelmahakumbh 3.0: ખેલમહાકુંભ ૩.૦ ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા તા.૨૫ ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવું સુરત, 09 ડિસેમ્બર: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા યોજાનાર ખેલમહાકુંભ ૩.૦ માં શાળા, ગ્રામ્ય … Read More

Bhagavad Gita: જીવનનું ધ્યેય સિદ્ધ કરવા આપણે આપણા જીવનનું યોગ્ય સંચાલન કેમ કરવું ?

Bhagavad Gita: (Swamiji ni vani Part-38) ભગવદ્દ ગીતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. ભગવદ્‌ ગીતા જુદા જુદા દૃષ્ટિબિંદુથી માનવનાં ખૂબ સુંદર ચિત્રો આપણી સમક્ષ રજૂ કરે છે : માનવ કોને કહેવાય … Read More