મુખ્યમંત્રી શ્રીના ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયા.

અમદાવાદ, ૧૬ ડિસેમ્બર: ગેરકાયદેસર રીતે જમીન હડપ કરનારા ભૂમાફિયાઓ સામે કડક કાયદાકીય જોગવાઈ કરતો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં અને ખૂબ ખૂબ અભિનંદન આપતાં ભાજપના મુખ્ય પ્રદેશ … Read More

શ્રી માતૃ શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદોને લગ્ન સામગ્રી વિતરણ કરાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૬ ડિસેમ્બર: જામનગરમાં સેવાકીય ક્ષેત્રે કાર્યરત શ્રી માતૃ શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજની જરૂરીયાતમંદ બહેનોના લગ્ન પ્રસંગે તેમને કરીયાવરમાં ફનિર્ચર, વસ્ત્રો અને જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ … Read More

જામનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા

મહાનગરપાલિકા દ્વારા 12 કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને મોમેન્ટો, સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા મહાનગરપાલિકાનું રેન્કીંગ વધારવા લોકોનો સહયોગ આવશ્યક કમીશ્નર પટેલ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૬ ડિસેમ્બર: જામનગર … Read More

સરદાર પટેલે સિંધ-પાકિસ્તાનથી આવેલા સિંધીઓને ભારતમાં ક્યાં-ક્યાં વસાવ્યા ?

[૧૫ ડીસેમ્બર: સરદાર પટેલની પૂણ્યતિથી, ૧૮ ડીસેમ્બર: ઇન્ટરનેશનલ માઈગ્રન્ટસ ડે] સરદાર પટેલે સિંધ-પાકિસ્તાનથી આવેલા સિંધીઓને ભારતમાં ક્યાં-ક્યાં વસાવ્યા ? અમદાવાદમાં છે એવું ‘સરદાર નગર’ ભારતમાં બીજે ક્યાં છે? ભારતમાં આવેલા … Read More

લેન્ડ ગ્રેબર્સ – ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો અમલ નવું સિમાચિન્હ બનશે: મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો કડક અમલ કરતી કાયદાકીય જોગવાઇઓ જાહેર … Read More

ભારત બે દાયકામાં વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન પામશેઃ અંબાણી

ફેસબૂકના સર્જક ઝુકરબર્ગે ભારતને ખાસ દેશ ગણાવ્યો, વોટ્સએપ પેમેન્ટ સેવાઓ વધુ વિસ્તારશે નવી દિલ્હી, 15 ડિસેમ્બર: ફેસબૂકના વડા માર્ક ઝુકરબર્ગ સાથેની એક મહત્વની વાતચીતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ભારતનો … Read More

સરદાર પટેલ ની સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે તેમના 71 માં નિર્વાણ દિન ની ઉજવણી કરવામાં આવી..

અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: 13 નવેમ્બર 1947, ના દિવસે સમુદ્ર જળ હાથમાં રાખી સોમનાથ મંદિર ના પૂનઃનિર્માણ નો સંકલ્પ સરદાર વલ્લભ ભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ,  કાળક્રમે સરદાર નવનિર્મિત સોમનાથ મંદિર … Read More

અમદાવાદ મંડળ પર ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરાઈ

 અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર 9 થી 15 ડિસેમ્બર 2020 સપ્તાહને તરીકે ઉજવવામાં આવ્યો, વિભાગીય રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે ઉર્જા સંરક્ષણ તરફ લોકોમાં … Read More

राजकोट एवं सिकंदराबाद के बीच चल रही त्‍योहार विशेष ट्रेन के 16 फेरे विस्‍तारित

अहमदाबाद,15 दिसंबर: यात्रियों की सुविधा और अतिरिक्त भीड़ के सुचारू समायोजन हेतु विभिन्‍न गंतव्‍यों के लिए चल रही एक और त्‍योहार विशेष ट्रेनों के फेरे विस्‍तारित करने का निर्णय लिया … Read More

સિવિલ હોસ્પિટલમાં C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા ૧૦૦ ટેબલેટ ભેટ કરાયા…

ફ્રંટલાઈન કોરોના વોરિયર્સના સંતાનોના ડિજિટલ શિક્ષણ માટે સહાયની સરવાણી વહી…. સિવિલ હોસ્પિટલમાં C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા ૧૦૦ ટેબલેટ ભેટ કરાયા… અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: … Read More