Ekta utsav: 25 થી 31 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગર શહેર અને જિલ્લામાં ‘એકતા ઉત્સવ’ ઉજવાશે

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે એકતા માનવ સાંકળ યોજાઈ: ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા Ekta utsav: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી, 31 ઓક્ટોબર-રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અનુસંધાને તા. 25 થી 31 ઓક્ટોબર … Read More

Run for unity: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રસંગે ગબ્બરગઢ ની તળેટી માં 51 શકિતપીઠ પરિક્રમા ના માર્ગ પર રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૩૧ ઓક્ટોબર: Run for unity: દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થવાના અવસરે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તા.31 … Read More

Rashtriya ekta diwas: સરકારે સરદાર પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી- વાંચો વિગત

Rashtriya ekta diwas: શાહે કહ્યું કે, માતૃભૂમિ માટે સરદાર સાહેબનું સમર્પણ, નિષ્ઠા, સંઘર્ષ અને ત્યાગ દરેક ભારતવાસીની એકતા અને અખંડિતતા માટે પોતાની જાતને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે નવી દિલ્હી, … Read More

સરદાર પટેલે સિંધ-પાકિસ્તાનથી આવેલા સિંધીઓને ભારતમાં ક્યાં-ક્યાં વસાવ્યા ?

[૧૫ ડીસેમ્બર: સરદાર પટેલની પૂણ્યતિથી, ૧૮ ડીસેમ્બર: ઇન્ટરનેશનલ માઈગ્રન્ટસ ડે] સરદાર પટેલે સિંધ-પાકિસ્તાનથી આવેલા સિંધીઓને ભારતમાં ક્યાં-ક્યાં વસાવ્યા ? અમદાવાદમાં છે એવું ‘સરદાર નગર’ ભારતમાં બીજે ક્યાં છે? ભારતમાં આવેલા … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૩: ત્રિપુટી

આઝાદી માટેની ચળવળમાં દિગ્ગજ મહાનુભાવોએ પોતાનો જીવ રેડયો છે.  દરેક સ્વાતંત્ર સંગ્રામનાં સેનાનીઓ ભારત ઘડતરમાં પોત પોતાના શ્રેત્રમાં ઉમદા યોગદાન આપ્યું જેના મીઠા ફળ આજની પેઢી ચાખી રહી છે. તેમ … Read More