અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ લોકાર્પણ ૩૦મી નવેમ્બર સવારે ૧૦-૩૦ કલાકે થશે

સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ના હસ્તે અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી , નાયબ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડ – સાણંદ જંકસન … Read More

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે ભરવાડ ટપુભાઈ ટારીયાના ૭૯ ઘેટાઓનું થયુ મરણ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૯ નવેમ્બર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે ભરવાડ ટપુભાઈ ટારીયાના ૭૯ ઘેટાઓનું થયુ મરણઆજે ૭૯ (ઓગણ એંસી) જેવા તેમના ઘેટા કે જેની અંદાજે … Read More

સિંગતેલના ભાવમાં વધારો ડબ્બાનો ભાવ ૨૩૪૦ રૂપિયાને પર. જાણો કેમ થાય છે વધારો..

વરસાદના કારણે સિંગ અન કપાસિયા તેલ ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે રાજકોટ, ૨૯ નવેમ્બર: રાજકોટમાં સિંગતેલના ભાવમાં ૧૦₹ ના વધારો જોવા મળી રહ્યો છે. જેથી સીંગતેલ ડબ્બાના ભાવ … Read More

કોવિડ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન: મંગળ બજાર અને ગધેડા માર્કેટ શાક બજાર ત્રણ દિવસ માટે બંધ કરાવવામાં આવ્યા

વડોદરા, ૨૯ નવેમ્બર: કોવિડનું સંક્રમણ અટકે તે માટે તકેદારીના જરૂરી પગલાં લેવા બનાવવા માં આવેલી પોલીસ અને વડોદરા મહાનગર પાલિકાની સંયુક્ત ટીમોએ શહેરના વિવિધ વિસ્તારો માં માસ્ક પહેરવા અને સોશીયલ … Read More

अगली सूचना तक अहमदाबाद – आगरा फोर्ट एवं अहमदाबाद- ग्वालियर स्पेशल अहमदाबाद स्टेशन से 16.30 बजे चलेगी

अहमदाबाद, 28 नवम्बर: कोरोनावायरस (कॉविड 19) की वर्तमान परिस्थितियों के मद्देनजर हाल ही में बढ़ी हुई कोरोना वायरस केसों की संख्या को देखते हुए अहमदाबाद म्युनिसिपल तथा स्वास्थ्य मंत्रालय के … Read More

ओखा-हावड़ा, पोरबंदर-हावड़ा और ओखा-गोरखपुर के बीच चल रही फेस्टिवल स्पेशल ट्रेनें 3 जनवरी, 2021 तक विस्तारित

अहमदाबाद, 28 नवम्बर: पश्चिम रेलवे द्वारा ट्रेनों में यात्रियों की अतिरिक्त भीड़ को कम करने के लिए तथा उनकी सुविधा के लिए ओखा-हावड़ा, पोरबंदर-हावड़ा और ओखा-गोरखपुर के बीच चल रही … Read More

भुज – बरेली फेस्टिवल स्पेशल 31 दिसम्बर तक बढाई गयी

अहमदाबाद, 28 नवम्बर: यात्रियों की मांग एवं सुविधाओं को ध्यान में रखते हुए भुज एवं बरेली के बीच चलाई जा रही फेस्टिवल स्पेशल ट्रेनें 31 दिसम्बर 2020 तक विस्तारित करने … Read More

રાજયમાં આજે કોવિડ- ૧૯ ના ૧,૫૯૮ નવા દર્દીઓ નોધાયા: આરોગ્ય વિભાગ

અમદાવાદ, ૨૮ નવેમ્બર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ૨ાજય સ૨કા૨ના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી ૨હ્યુ છે. આજે રાજયના વિવિધ … Read More

સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી દુર્ઘટના નિવારવા ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજાઈ

સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી દુર્ઘટના નિવારવા ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજાઈસુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત ૭૦ થી વધુ કર્મચારીઓને તાલીમ બદ્ધ કરાયા અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, … Read More

જામનગરમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા જીલા અને શહેર ભાજપ પ્રમુખનું સન્માન કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૮ નવેમ્બર: બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમ દ્વારા ભા. જ. પા. ના નવનિયુક્ત શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા તથા જીલ્લા પ્રમુખ રમેશભાઈ મુગરા નું સન્માન સમારંભ તેમજ … Read More