अहमदाबाद मण्डल पर मनाया गया संविधान दिवस

अहमदाबाद, 26 नवम्बर: पश्चिम रेलवे के अहमदाबाद मण्डल पर भारतीय संविधान की 71वीं वर्षगांठ के अवसर पर मण्डल रेल प्रबंधक श्री दीपक कुमार झा ने मण्डल कार्यालय पर उपस्थित कर्मचारियों … Read More

જાણો કોરોનાની વેકસીનને લઈને મુખ્યમંત્રી શું કર્યું ખુલાશો..

ગાંધીનગર, ૨૬ નવેમ્બર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં રાજ્યોના મુખ્યમંત્રી શ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને કોરોના વેકસીનના વિતરણ અંગે સલાહ સુચનો અને પરામર્શ કર્યા હતા તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી … Read More

નિતિનભાઇ પટેલે કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેન્ટરની મુલાકાત લીધી

કોરોનાગ્રસ્ત દર્દીઓને સરળ અને સત્વરે સારવાર મળી રહે તે માટે ૧૦૮ના સેન્ટરને કંટ્રોલ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવ્યુ છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ ‍કોરોનાની પ્રવર્તમાન સ્થિતી ધ્યાને લઇ નાયબ … Read More

રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા સરકાર કટિબદ્ધ છે સરકાર સજાગ છે.પરિસ્થિતી કાબુમાં છે: મુખ્યમંત્રીશ્રી

સંક્રમણ ઓછું થાય તેમજ સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળે જલ્દી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ઊભી કરેલી છે સૌ નાગરિકો એસ.ઓ.પી.નું પાલન કરે-ભીડભાડ ટાળે-માસ્કનો ઉપયોગ કરે-સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ રાજ્યમાં લોકડાઉન … Read More

જામનગર કલેકટર કચેરીએ બંધારણ દિવસ નિમિત્તે બંધારણના આમુખનો વાંચન કાર્યક્રમ યોજાયો

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૬ નવેમ્બર: ૨૬ નવેમ્બરને આપણા રાષ્ટ્રના બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે ગુજરાતના કેવડિયા ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદ દરમિયાન ભારતના … Read More

जानिये देवउठनी एकादशी की महीमा, व्रत और विधि

अहमदाबाद, 25 नवम्बर: कार्तिक मास में आने वाली शुक्ल पक्ष की एकादशी को देवोत्थान देवउठनी या प्रबोधिनी एकादशी कहा जाता है। यह एकादशी दीपावली के बाद आती है। आपाद शुक्त … Read More

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર “લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા એ જ મારા માટે અગિયારસ છે: આશાવર્કર સરોજબેન શીશાંગિયા સતત આઠ મહિનાથી રાજકોટના … Read More

बुराड़ी अस्पताल में 20 नए आईसीयू बेड जोड़े गए, केंद्रीय अपशिष्ट भंडार का उद्घाटन भी किया: सतेंद्र जैन

स्वास्थ्य मंत्री सतेंद्र जैन पीपीई किट पहन कर कोरोना वार्ड में मरीजों से मिलकर इलाज को लेकर फीडबैक लिया और वीडियो कॉल से परिजनों से बात भी की  बुराड़ी अस्पताल … Read More