વયોવૃધ્ધ વ્યક્તિઓની ઝિંદાદીલી પાસે નબળો પડતો કોરોના
એક જ દિવસમાં ૬૦ વર્ષના ૧૨ વૃધ્ધજનોએ કોરોનાનો કર્યો સફાયો ક્રિટિકલ પરિસ્થિતિમાં ૨૪x૭ કલાક દર્દીઓની સેવામાં કાર્યરત આરોગ્ય કર્મીઓ જો “મોટી ઉંમર છે” ના ભયથી મુક્ત બની ગયા, તો આપમેળે કોરોનાથી મુક્ત બની … Read More