अहमदाबाद से मुजफ्फरपुर और दरभंगा के लिए चलेगी फेस्टिवल स्पेशल ट्रेन

अहमदाबाद, 19 नवम्बर: आगामी त्यौहार छठ पूजा को ध्यान में रखकर यात्रियों की मांग व सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद – मुजफ्फरपुर एवं अहमदाबाद – दरभंगा के बीच … Read More

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ અડધો ડઝન જવાનો સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ થયો છે. પીઆઇ, પીએસઆઇ સહિત અડધો ડઝન જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ નવેમ્બર: દિવાળીનો પર્વ … Read More

આવતીકાલથી અમદાવાદમાં રાત્રી કર્ફયૂ

અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય આવતીકાલથી અમદાવાદમાં કર્ફયૂ રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફયૂ બીજી સૂચના સુધી કર્ફયૂ લાગુ રહેશે કોરોનાના વધતા કેસને લઈ નિર્ણય અમદાવાદ, ૧૯ નવેમ્બર: ન્યૂઝ બ્રેકિંગ અમદાવાદ … Read More

અંબાજી બ્રેકીંગ. . હરીવાવ ગામ પાસે મુસાફર ભરેલી ડસ્ટર કાર પલ્ટી. .

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૯ નવેમ્બર: અંબાજી અને દાંતા વચ્ચે અકસ્માત. .હરીવાવ ગામ પાસે મુસાફર ભરેલી ડસ્ટર કાર પલ્ટી. . . .સુરત પાર્સીંગ ની GJ 5 JM 5296 નંબર … Read More

કોરોના સંક્રમણ વધતા રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું

અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોના સંક્રમણ વધતા AMC આવ્યું હરકતમાં: રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું, લોકોની ભીડ વધુ થતા કરાઈ કાર્યવાહી.

જામનગર શહેર માં ભાજપ ના પ્રમુખ તરીકે ડો.વિમલ કગથરા ની આજે વિધિવત નિમણૂંક કરવામાં આવી હતી

  અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ નવેમ્બર: ઘણા લાંબા સમય થી જામનગર ભાજપ શહેર પ્રમુખ ના હોદા ને લઈ ને કોણ પ્રમુખ બનશે તેવી ચર્ચાઓ જોરશોર થી ચાલી રહી હતી … Read More

नरहरि अमीन यू.एन. महेता से डिस्चार्ज

अहमदाबाद, 19 नवम्बर: संसदसभ्य, राज्यसभा गुजरात के नरहरि अमीन और पत्नी नीता अमीन कोरोना संक्रमित होने पर यु. ऐन. महेता अस्पताल में एडमीट हुऐ थे। वहाँ 6 दिन की ट्रिटमेन्ट … Read More

अभी मासूम है मासूमियत जिंदा रहने दो

ग़ज़ल जो सूरज की मानिंद जलना सीख जाएगावो हर अंधेरे से निकलना सीख जाएगा। न कोई हाथ पकड़ो न कोई सहारा दो उसेवो खुद गिरकर संभलना सीख जाएगा। अभी मासूम … Read More

જામનગર ખમભાળિયાં હાઇવે પર કાર નદીમાં ખાબકી બે ના મોત.

જામનગર, ૧૯ નવેમ્બર: જામનગર ખમભાળિયાં હાઇવે પર મોડપર ખટિયા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત ફોર વહીલર કાર નદી મા ખાબકી કારમાં સવાર ૨ મહિલાનું ઘટનાસ્થળ પર મૃત્યુ જ્યારે અન્ય 3 ઘાયલ … Read More

શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું.

પોઈચા, ૧૯ નવેમ્બર: શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું. શ્રી નીલકંઠ પ્રભુના આ કલ્યાણ મહોત્સવના વિવિધ ભક્તિમય આયોજનમાં ભાગ લેતા સંતો તથા હરિભક્તો … Read More