ડાયાબિટીસ ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યુ છે “મ્યુકોરમાઇકોસીસ”…

૧૪ મી નવેમ્બર “વર્લ્ડ ડાયાબિટીસ ડે”… ડાયાબિટીસ ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યુ છે “મ્યુકોરમાઇકોસીસ”…. “મ્યુકોરમાઇકોસીસ” ની સમયસર સારવાર ન થાય તો ધાતક સાબિત થઇ શકે છે: ઇ.એન.ટી. તબીબો ડાયાબિટીસ … Read More

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જિલ્લાકક્ષાનો ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત

મહુવા તાલુકાના ખરવાણ ગામની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જિલ્લાકક્ષાનો ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત સુરત, ૧૨ નવેમ્બર: નાના ભૂલકાઓનું બીજુ ઘર એટલે આંગણવાડી. આંગણવાડીમાં આવતાં નાના કુમળા ફૂલ જેવા ભૂલકાઓને … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાત સરકારના પાંચ લાખથી વધુ કર્મયોગીઓને દિપાવલી ભેટ

સરકારમાં સેવારત તમામ અધિકારી-કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ રાજ્ય સરકાર આપશે ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા રૂ-પે કાર્ડ સ્વરૂપમાં અપાશે ફેસ્ટિવલ એડવાન્સની રકમ અંદાજે રૂ. પ૦૦ કરોડ રૂપિયાની નાણાં જોગવાઇ … Read More

જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કરાયું

અંદાજિત ૬૨.૨૩ લાખના ખર્ચે થશે હોલનું બાંધકામ શહેરીજનોને મળશે વધુ સુવિધા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૨ નવેમ્બર: જામનગર શહેરના વોર્ડ નં. ૧૧માં આજરોજ સિન્ડિકેટ સોસાયટીના પ્રાર્થના હોલનું અન્ન અને … Read More

જામનગર શહેરમાં તહેવારો ને અનુલક્ષીને ફૂડ શાખાના દરોડા અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

મીઠાઈ-ફરસાણ ની ૧૦ દુકાનો માંથી મીઠાઈ-ફરસાણ ના નમૂના લેવાયા: ૧૬ કિલો અખાદ્ય તેલનો નાશ કરાયો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૨ નવેમ્બર: જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને … Read More

જામનગરના વોર્ડ ૨ માં રંગોળી સ્પર્ધા યોજાય વિજેતાઓને સન્માનિત કરાયા.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૨ નવેમ્બર: વોર્ડ નંબર-2 નાં સિનિયર કોપોંરેટર કિશનભાઇ માડમ અને ભાવીશાબેન ધોળકીયા દ્વારા રંગોળી સ્પઘા નું સતત ત્રીજા વષેં આયોજન કરવામાં આવેલ હતું તેમાં ભાજપ … Read More

निर्मला सीतारमण ने प्राचीन एवं मध्यकाल के पुरावशेषों/सिक्कों को केंद्रीय पर्यटन एवं संस्कृति राज्यमंत्री को सौंपा।

केंद्रीय वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण ने भारतीय सीमा शुल्क विभाग द्वारा जब्त किये गये प्राचीन एवं मध्ययुगीन पुरावशेषों/सिक्कों को पर्यटन एवं संस्कृति राज्यमंत्री (स्वतंत्र प्रभार) श्री प्रहलाद सिंह पटेल … Read More

किसानों के लिए खुशखबर एनपी उर्वरक की कीमत में कटौती

by PIB Delhi 11 NOV 2020: इफको ने आज एनपी 20:20:0:13: अमोनियम फॉस्फेट सल्फेट उर्वरक की कीमत में 50 रुपये प्रति बैग की कमी करने की घोषणा की है। नयी कीमत पूरे देश में … Read More

ईसीआरकेयू केन्द्रीय समिति के सभी सदस्य निर्विरोध निर्वाचित

डी के पांडेय बने अध्यक्ष बने एआईआरएफ के महामंत्री शिव गोपाल मिश्रा ने किया एकजुट होकर नए संघर्ष का आह्वान रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 11 नवम्बर: ईस्ट सेन्ट्रल रेलवे … Read More

सात महीने के अंतराल के बाद “हुनरहाट” की पुनर्वापसी

श्री मुख्तार अब्बास नकवी और श्री किरेन रिजिजू ने पीतमपुर के दिल्ली हाट में हुनरहाट का उद्घाटन किया हुनरहाट 11 से 22 नवम्बर 2020 तक खुला रहेगा 11 नवम्बर: श्री … Read More