शीतलता का एहसास प्राणायाम के साथ ! जानिए कब और कैसे?

शीतकारी प्राणायाम शीतकारी प्राणायाम में सांस लेने के दौरान ‘सि’ या ‘सित’ की ध्वनि निकलती है। शीत का मतलब होता है ठंडकपन और शब्द ‘कारी’ का अर्थ होता है जो … Read More

એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી પ્રિતીબેન

રાજકોટની સમરસ કોવીડ હોસ્પિટલમાં એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી ભાવનગર જિલ્લાના પ્રિતીબેન નૈયારણ કહે છે, મને દર્દીઓના આશીર્વાદ મળે છે એટલે કોઇ તકલીફ નથી … Read More

કલાણા આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત એન્ટીજન ટેસ્ટ કેમ્પ, આયુર્વેદિક ઉકાળા અને માસ્ક વિતરણ

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે અને લોકો કોરોનાને લગતી ગેરમાન્યતાઓથી દૂર રહે, તે હેતુસર કલાણા ગામમાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.   અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૬ … Read More

ગરૈયા કોલેજ અને શિવાનંદ હોસ્પિટલ કોવીડ કેર સેન્ટરમાંથી ૩૮૬ લોકો સંપૂર્ણ સ્વસ્થ

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૬ ઓક્ટોબર: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા હળવા લક્ષણો ધરાવતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સારવાર અને દેખરેખ રાખવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં  કાળીપાટ ખાતે આવેલા … Read More

કોરોનાનાં ભયને દૂર કરી માતા-પુત્રીને કોરોના મુક્ત કરતાં મોવિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ

કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતાં લોકો તબીબોના માર્ગદર્શન હેઠળ હોમ આઈસોલેશનમાં રહીને કોરોનામુક્ત થઈ રહયાં છે અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૬ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે રાજ્ય સરકારના … Read More

૩૦ જેટલા વૃધ્ધ કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થતા સમરસ હોસ્ટલમાં સર્જાયા ભાવનાત્મક દ્રશ્યો

સદભાવના વૃધ્ધાશ્રમના ૩૦ જેટલા વૃધ્ધ કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થતાસમરસ હોસ્ટલમાં સર્જાયા ભાવનાત્મક દ્રશ્યો કળયુગમાં ક્ષીણ બનેલી માનવતાને આત્મીયતાનું અમૃત સીંચી જીવંત બનાવતા સમરસ કોવીડ કેર સેન્ટરના આરોગ્ય કર્મીઓ  “કપરા સમયમાં … Read More

મુંબઈ થી આવેલો નાર્કોટિક્સ નો જથ્થો જામનગર થી ઝડપાયો..

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૫ ઓક્ટોબર: જામનગર એસ.ઓ.જી. પોલીસ દ્વારા જીલા પોલીસ વડા ની સૂચના થી બેડીબંદર રોડ પાસે આવેલી તિરૂપતિ સોસાયટી માંથી નારોકોટિક્સ ના રેકેટ નો પર્દાફાશ કરાયો. … Read More

૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર

વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય કચેરી, રાજકોટના પરિશ્રમ અને પરિણામલક્ષી કામગીરી પાસે પાછી પાની કરતો કોરોના વાયરસ ૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર કોરોનાની સારવાર માટે … Read More

पश्चिम रेलवे का स्वच्छता पखवाड़ा जीवन के हर पहलू में स्वच्छता की ज़रूरत पर बल देने के साथ सम्पन्न

अहमदाबाद, 05 अक्टूबर: पश्चिम रेलवे द्वारा स्वच्छता पखवाड़ा 16 से 30 सितंबर, 2020 तक मनाया गया। स्वच्छ्ता पखवाड़े के दौरान, पश्चिम रेलवे के महाप्रबंधक श्री आलोक कंसल और पश्चिम रेलवे … Read More

ઘુડખર અભ્યારણ્યમાં ઘુડખરની સંખ્યામાં વધારો નોંધાયો

સુરેન્દ્રનગર,૦૫ ઓક્ટોબર: ઘુડખર અભયારણ્ય – ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં આ રણ … Read More