જામનગરના જોડિયામાં ધારાસભ્યની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે જીલ્લા કક્ષાનો ડિજિટલ સેવા સેતુ નો કાર્યક્રમ. રાઘવજીભાઈ પટેલ. ધારાસભ્ય ૭૭-ગ્રામ્ય ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. … Read More

જામનગર જેટકો ની કચેરી ધરાસાઈ, ત્રણ વ્યક્તિ ઘવાયા.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગરના સાત રસ્તા સર્કલ નજીક જેટકોની કચેરી આવેલી છે, જેમાં આજે સાવારે છત પાડવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે છત ધડાકાભેર તૂટી … Read More

“એક વાત મહાત્માની” અંક ૨૧ :અગિયાર જીવનમંત્ર

  વર્ષ ૧૯૩૦માં ગાંધીજીને જેલ થઇ ત્યારે ગાંધીજીએ એ જેલને “યરવડા મદિર” તરીકે ઓળખાવ્યું. આકરી પરિસ્થિતિઓમાં પણ કેવી રીતે સમાજને, દેશને ઉત્કૃષ્ઠ આપવું એ ગાંધીજી પાસેથી શીખી શકાય. ગાંધીજીનાં અગિયાર … Read More

नींद नहीं आती,काम का तनाव है कैसे पाएं छुटकारा बस 2 मिनट में जानें इलाज़

यदि आप की पर्याप्त नींद नहीं होती, तो योग इसमें सहायता करेगा | निरंतर योग के अभ्यास से कई रोगों का निदान हुआ है जिसमें अनिद्रा और असामान्य नींद की … Read More

રાજયની ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા અપાઈ મંજૂરી

કોરોના સંક્રમણ ને રોકવા રાજય સરકારનો મહત્વનો નિર્ણય રેપીડ એન્ટીબોડી ટેસ્ટ માટેના દર નિયત કરાયા રાજયની ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા અપાઈ મંજૂરી: જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને … Read More

बेहतर कोरोना प्रबंधन के लिए पूर्वोत्तर राज्यों की भूमिका की सराहना की:डॉ. जितेन्द्र सिंह

केन्द्रीय मंत्री डॉ. जितेन्द्र सिंह ने बेहतर कोरोना प्रबंधन के लिए पूर्वोत्तर राज्यों की भूमिका की सराहना की मेघालय के स्वास्थ्य मंत्री श्री ए.एल. हेक ने कोविड से संबंधित मुद्दों … Read More

सीएम अरविंद केजरीवाल ने रेस्टोरेंट इंडस्ट्री से परमिट राज हटाने को लेकर लिए कई अहम फैसले

– अब दिल्ली में 24 घंटे खुल सकेंगे रेस्टोरेंट, रेस्टोरेंट संचालन के लिए टूरिज्म लाइसेंस की आवश्यकता नहीं  – पुलिस लाइसेंस खत्म करने की प्रक्रिया भी शुरू, फायर विभाग से … Read More

અર્જુન કપૂર થયા કોરોના મુક્ત,ક્લિક કરી જાણો વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૭ ઓક્ટોબર: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરનો કોરોના ટેસ્ટ છ સપ્ટેમ્બરના રોજ પોઝિટિવ આવ્યો હતો. અંદાજે એક મહિના બાદ અર્જુનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અર્જુન કપૂરે સોશિયલ … Read More

ડ્રગ્સ કેસમાં 30 દિવસ બાદ રિયા ચક્રવર્તી જેલની બહાર આવી, હાઈકોર્ટે નવ શરતો સાથે જામીન આપ્યા

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૭ ઓક્ટોબર: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી.લોઅર કોર્ટમાં બેવાર અરજી નામંજૂર થયા બાદ રિયાએ … Read More

शिक्षा के उपयोग का तरीका सिखाता है उद्यमिता पाठ्यक्रम: मनीष सिसोदिया

शिक्षा के उपयोग का तरीका सिखाता है उद्यमिता पाठ्यक्रम: मनीष सिसोदिया सिर्फ नौकरी के बदले ज्ञान के व्यापक उपयोग की समझ जरूरी: उपमुख्यमंत्री मनीष सिसोदिया और उद्यमी किरण मजूमदार शाॅ … Read More