Gandhi ashram redevelopment: આશ્રમના રિડેવલપમેન્ટ સામે બાપુના પ્રપૌત્રએ કરી PIL, વાંચો શું છે તુષાર ગાંધીની રજૂઆત અને સરકારની યોજના

Gandhi ashram redevelopment: યોજના અંતર્ગત નવાં મ્યુઝિયમ, એમ્ફીથિયેટર, વી.આઇ.પી. લોન્જ, દુકાનો અને ફૂડકોર્ટ સહિતનાં વિવિધ સ્થળો ઉભા કરવાનો પ્રસ્તાવ છે. અમદાવાદ, 28 ઓક્ટોબરઃ Gandhi ashram redevelopment: અમદાવાદ ખાતે આવેલા ગાંધીજીના … Read More

India@75: પ્રધાનમંત્રી 12 માર્ચના રોજ સાબરમતી આશ્રમ ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી India@75 અંતર્ગત આયોજિત વિવિધ પહેલની પણ શરૂઆત કરાવશે અને સાબરમતી આશ્રમ ખાતે ઉપસ્થિતોને સંબોધિત કરશે અમદાવાદ , ૧૧ માર્ચ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2021ના રોજ અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમથી ‘પદયાત્રા’ … Read More

“એક વાત મહાત્માની” અંક 30 : અભિપ્રાયો

વિશ્વચિંતક, સમાજસુધાર એવા મહાત્મા ગાંધીજી દેશ અને પરદેશનાં મહાનુભાવોએ ગાંધીજીએ કરેલી સત્ય, અહિંસા અને સદભાવના અંગેની કામગીરીને ટાંકતા પોતાના વિચારો ,અભિપ્રાયો આપ્યા હતા. જેમાં લેખકો, રાજકારણીઓ, સામાજિક ચિંતકો, ધાર્મિક વડાઓ … Read More

“એક વાત મહાત્માની” અંક ૨૯: છેલ્લો ઉપવાસ

ભારત દેશ ગુલામીમાંથી મુક્તિ મળે હજુ માંડ થોડો સમય થયો હતો દેશના થયેલા બે ભાગ હજુ દેશવાસીઓ ભૂલી શક્ય ન હતા, તેવામાં તારીખ કાશ્મીરનાં રાજા હરિસિંહ એ તારીખ ૨૯ મી … Read More

“એક વાત મહાત્માની” અંક :૨૮ મહિલા સશક્તિકરણ

મહાત્મા ગાંધીજીએ મહિલાઓનાં રાજકીય, સમાજિક, આર્થિક માટે કટિબદ્ધતા દાખવી હતી. આજે આપણે મહિલાઓને ભણેલી-ગણેલી અને આત્મનિર્ભર જોઈએ છીએ પરંતુ આ માટે ભારતમાં ઘણા મહાનુભવોએ પ્રયત્નો કર્યા છે. ગાંધીજીએ જાતિ સમાનતા, … Read More

“એક વાત મહાત્માની” અંક:૨૭ ગાંધીજીનું અર્થશાસ્ત્ર

મહાત્મા ગાંધીજીએ સામાજિક, રાજકીય સુધારણા માટે તો પોતાના વિચારો રજુ કર્યા છે. જેની સાથે તેમણે આર્થિક વિચારોથી પણ વિશ્વને આપ્યા. ગાંધીજીનાં આર્થિક વિચારો સીધા અને સરળ હતા ગાંધીજીનાં આર્થિક વિચારો … Read More

“એક વાત મહાત્માની” અંક:૨૬ ગાંધીવાદ

વિશ્વને માર્ગદર્શિત કરતા ગણા મહાનુભાવો એ વિચારમુલ્યો આપ્યા. માર્કની માર્કસવાદી વિચારધારા, સામ્યવાદી વિચારધારા આ તમામની વચ્ચે પોતાની એક અલગ ઓળખ અને વિચારને પ્રસ્તુત કરે છે એ છે ગાંધીજીની ગાંધીવાદ વિચારધારા. … Read More

“એક વાત મહાત્માની”અંક:૨૫ ટ્રસ્ટીશીપ – વાલીપણું

ભારતના એક ૧ વ્યક્તિઓ પાસે દેશની કુલ આવકની ૭૩ ટકા જેટલી રકમ છે અને બાકીના ૯૯ ટકા લોકો ૨૭ ટકા આવક મેળવે છે. આવકની અસમાનતા એ વધતી વસ્તી જેટલો જ … Read More

“એક વાત મહાત્માની” અંક:૨૪ લોકશાહી અને લોકો

સમગ્ર વિશ્વમાં બે પ્રકારની વ્યવસ્થાઓ પ્રવર્તમાન છે એક લોકશાહી અને એક સરમુખત્યાર શાહી. દુનિયામાં ચાલી રહેલા વિશ્વયુદ્ધ, ફાસીવાદ, અરાજકતા જેવી ગંભીર પરીસ્થીતીઓમાં મહાત્મા ગાંધીજીએ સર્વોદયનો વિશિષ્ઠ સિદ્ધાંત આપ્યો. ગાંધીજીનું લોકશાહી, … Read More

“એક વાત મહાત્માની” અંક:૨૩ ગાંધીજી અને આરોગ્ય

મહાત્મા ગાંધીજીએ પોતના જીવન દરમિયાન સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જેવા અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યા અને તે સાથે સત્ય અને અહિંસાના માર્ગ સાથે દેશવાસીઓને માર્ગદર્શિત કર્યા. આ … Read More