दिल्ली सरकार फ़्री में पराली को खाद बनाने के लिए पूसा इंस्टिट्यूट द्वारा बनाए घोल का छिड़काव करेगी: अरविंद केजरीवाल

दिल्ली के सभी किसानों के खेतों में पराली को खाद बनाने के लिए दिल्ली सरकार फ़्री में पूसा इंस्टिट्यूट द्वारा बनाए घोल का छिड़काव करेगी- अरविंद केजरीवाल – दिल्ली सरकार, … Read More

“કોરોના સંક્રમિત દર્દીઓ માટે પર્યાપ્ત માત્રામાં દવાઓ, ઇન્જેકશનો ઉપલબ્ધ

કોરોના મુક્ત રાજકોટ માટે સંકલ્પબધ્ધ સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પિટલ સ્થિત કાર્યરત કોવીડ-૧૯ હોસ્પિટલ “કોરોના સંક્રમિત દર્દીઓ માટે પર્યાપ્ત માત્રામાં દવાઓ, ઇન્જેકશનો ઉપલબ્ધ ઇમરજન્સી સારવાર સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ”: શ્રી રવીભાઇ … Read More

ઢોલરા વૃદ્ધાશ્રમના છ વૃદ્ધ મહિલા સહિત સાત વડીલો થયાં કોરોનાથી મુકત

પાનખરે વસંત જેવા મનોબળથી કોરોનાને મ્હાત ઢોલરા વૃદ્ધાશ્રમના છ વૃદ્ધ મહિલા સહિત સાત વડીલો થયાં કોરોનાથી મુકત ૬૮ વર્ષના રસીલાબેન જાવિયા કહે છે ‘રાજકોટની સમરસ હોસ્ટેલ દીકરાના ઘર સમાન છે’ અહેવાલ: નરેશ … Read More

કોરોનાની સારવાર બાદ 30 દિવસ કાળજી રાખવી જરૂરી

કોરોનાની સારવાર બાદ 30 દિવસ કાળજી રાખવી જરૂરી નબળાઈ, શ્વાસમાં લેવામા તકલીફ, તાવ, કફ કે માનસિક તણાવ જેવી પોસ્ટ કોવીડ સમસ્યાઓથી ડર્યા વગર સાવધાનીપૂર્વક તેનો સામનો કરો આહાર, વિહાર, વિરામ અને વિચારનુ સંતુલન તેમજ ધ્યાન,યોગ પ્રાણાયામ માનસિક … Read More

સાડી પર PPE કીટ પહેરીને ૮ મહિલાઓ સિવિલમાં કરે છે દર્દીઓની સેવા

 સંસ્કૃતિ એટલે શું…? વ્યક્તિથી લઈને સમષ્ટિ સુધી સુઆયોજિત વિકાસને દોરી જતું મહત્વનું પરિબળ એટલે સંસ્કૃતિ.., સાડી પર PPE કીટ પહેરીને ૮ મહિલાઓ દરરોજ ૮ કલાક સુધી સિવિલ હોસ્પિટલમાં કરે છે દર્દીઓની સેવા … Read More

અંગદાન કરશે મહાનાયક અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર

અહેવાલ: હેમાલી ભટ્ટ ૩૦ સપ્ટેમ્બર: 77 વર્ષની ઉંમરે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ઉમદા નિર્ણય લીધો છે. બિગબીએ પોતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. આ વિશેની માહિતી અમિતાભ બચ્ચને ટ્વીટર … Read More

पश्चिम रेलवे करेगी सोमनाथ और जबलपुर के बीच दो विशेष यात्री ट्रेनों का परिचालन

यात्रियों की सुविधा के लिए, पश्चिम रेलवे द्वारा सोमनाथ और जबलपुर के बीच दो विशेष यात्री ट्रेनें चलाने का निर्णय लिया गया है। पश्चिम रेलवे के मुख्य जनसम्पर्क अधिकारी श्री … Read More

હર રાત કી એક સુબહ હોતી હૈ !કોરોના મહામારી રૂપી અંધકાર દૂર થશે જ:જ્ઞાની પરમસિંઘજી

હર રાત કી એક સુબહ હોતી હૈ !કોરોના મહામારી રૂપી અંધકાર દૂર થશે જરાજકોટ ગુરૂદ્વારાના જ્ઞાની પરમસિંઘજીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૩૦ સપ્ટેમ્બર: રાજકોટ ગુરૂદ્વારાના જ્ઞાની પરમસિંઘજી કોરોનાની … Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં જનરલ એટ્લાન્ટિક રૂ.3675 કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં જનરલ એટ્લાન્ટિક રૂ.3675 કરોડનું રોકાણ કરશે – રિલાયન્સ રિટેલના ન્યૂ કોમર્સ વિઝન થકી સાતત્યપૂર્ણ સશક્તિકરણ, સર્વસમાવેશક પ્રગતિ સાધવા વૈશ્વિક રોકાણકાર સાથે ભાગીદારી મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ … Read More

पश्चिम रेलवे की दो यात्री ट्रेनों के कोच संयोजन में बदलाव

अहमदाबाद, 30 सितम्बर: यात्रियों की सुविधा के लिए, पश्चिम रेलवे की दो ट्रेनों का कोच संयोजन बदलने का निर्णय लिया गया है, जिसके अंतर्गत इन ट्रेनों के जनरेटर कार कोच … Read More