જામનગરના મુખ્ય વિસ્તારો ગોઠળડૂબ પાણી થી લથબથ…

રિપોર્ટ:જગત રાવલજામનગર શહેર માં ભારે વરસાદ ના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેર ના લીમડા લાઇન વિસ્તાર, ગુરુદ્વાર વિસ્તાર અને નવાગામ વિસ્તાર માં ગોઠળ ડૂબ પાણી ભરાયા છે જ્યારે … Read More

જામનગર શહેરમાં ભારે વરસાદ પછી લાલ બંગલા વિસ્તાર આસપાસ ના સરકારી સંકુલો માં પાણી ઘૂસ્યા

રિપોર્ટ:જગત રાવલ જામનગર શહેરમાં ગઈકાલે સાંજે પડેલા ભારે વરસાદ પછી લાલ બંગલા નજીકના વિસ્તારમાં આવેલા તમામ સરકારી સંકુલો માં પાણી ઘૂસ્યા હતા. જામનગરની જિલ્લા પંચાયતની કચેરીનું પટાંગણ પાણીનું તળાવ બની … Read More

જામનગર શહેરમાં જુદા જુદા છ સ્થળે થી પાણીમાં ફસાયેલી ૩૨ વ્યક્તિઓને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી ને બચાવી લીધી

ટીટોડી વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ત્રણ બાળકોને ફાયરના જવાનોએ પોતાના ખંભા પર બેસાડીને સલામત રીતે બહાર કાઢ્યા રિપોર્ટ:જગત રાવલ ૩૧ ઓગસ્ટ,જામનગર શહેરમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ પછી શહેરના અનેક વિસ્તારોમાં પાણી … Read More

ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : આર.સી.ફળદુ

જામનગર જિલ્લામાં મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અધ્યક્ષસ્થાને મુખ્‍યમંત્રી કિસાન સહાય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો ગુજરાત કૃષિવિકાસમાં દેશમાં પ્રથમ: ચેરમેન ધનસુખભાઇ ભંડેરી ધરતીપુત્રોના વિકાસ માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર … Read More

ચાંદોદ ખાતે એન. ડી.આર.એફ.ની ટીમે પાણીમાં ફસાઈ ગયેલા 2 વ્યક્તિઓને ઉગાર્યા

પાદરા તાલુકાના ડબકા નજીકના મહી ભાઠા ના 40 લોકોને તાલુકા વહીવટી અને પોલીસ તંત્રે ખસેડ્યા ૩૦ ઓગસ્ટ,ડબકા પાસે મહી નદી વચ્ચે ભાઠા વિસ્તાર આવેલો છે જ્યાં માનવ વસવાટ છે.મહી નદીમાં … Read More

भाजपा में किससे है संबंध, संदीप सिंह को बचाने का, कौन करता है प्रबंध? :अभिषेक मनु सिंघवी

नई दिल्ली, 30 अगस्त:डॉ अभिषेक मनु सिंघवी ने पत्रकारों को संबोधित करते हुए कहा कि राजनीतिक पार्टी वैसे आम तौर पर बॉलीवुड मुद्दों पर या निजी मामलों में नहीं पड़ना … Read More

આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૫ મીટરે નોંધાઇ

સરદાર સરોવર નર્મદા ડેમમાં સાંજે ૧૧.૫૨ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૨૩ દરવાજા મારફત ૮.૦૫ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૫ મીટરે નોંધાઇ રાજપીપલા,૩૦ … Read More

कोरोना महामारी के कारण पश्चिम रेलवे को टिकटों के रद्दीकरण से लगभग 2350 करोड़ रुपये का कुल नुकसान

कोरोना महामारी के कारण पश्चिम रेलवे ने टिकटों के रद्दीकरण के फलस्वरूप 421 करोड़ रुपये से अधिक की वापसी राशि रिफंड के तौर पर वापस कीअभी तक लगभग 2350 करोड़ … Read More

અંબાજી દાંતા પંથક માં ભારે વરસાદ..

અંબાજી દાંતા પંથક માં ભારે વરસાદ.. દાંતા પંથક માં 6 ઇંચ તો અંબાજી પંથક માં 3 ઇંચ રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી 30 ઓગસ્ટ:ગુજરાત માં સારવર્ત્રિક વરસાદ વર્ષી રહ્યો છે … Read More

અંબાજી ચાર દિવસમાં 25 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર ગોખના દર્શનનો લાભ લીધો

અંબાજી મંદિરે કરેલી online darshan વ્યવસ્થામાં ચાર દિવસમાં 25 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર ગોખના દર્શનનો લાભ લીધો રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 30 ઓગસ્ટ:અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે ચોથો દિવસ છે … Read More