Narmada Dam Update: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના પાવન જળરાશિ ના વધામણાં જળ પૂજન કરીને કર્યા

Narmada Dam Update: સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળરાશિ ના વધામણાં જળ પૂજન કરીને કર્યા હતા. નર્મદા, 17 સપ્ટેમ્બર: Narmada Dam Update: વડાપ્રધાન નરેન્દ્ર … Read More

Narmada Dam Overflow: સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો, 23 દરવાજા ખોલાવાયા…

Narmada Dam Overflow: રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ Narmada Dam Overflow: સરદાર સરોવર નર્મદા ડેમ બપોરના 3 કલાકે; પાણીની સપાટી- 136.88 મીટરમહત્તમ … Read More

Sardar Sarovar Dam: સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ 2.8 કરોડની કિંમતની થઇ રહેલું વિજ ઉત્પાદન

Sardar Sarovar Dam: કેનાલ હેડ પાવર હાઉસના ૩ યુનિટ મારફત દરરોજ સરેરાશ રૂા. ૫૦ લાખની કિંમતની ૨૫ લાખ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન છેલ્લા એક સપ્તાહથી સરદાર સરોવર નર્મદા ડેમના … Read More

प्रधानमंत्री ने सरदार सरोवर बांध की डायनमिक लाइटिंग का उद्घाटन किया

प्रधानमंत्री ने सरदार सरोवर बांध की डायनमिक लाइटिंग का उद्घाटन किया स्टैच्यू ऑफ यूनिटी की वेबसाइट को संयुक्त राष्ट्र संघ की सभी आधिकारिक भाषाओं में लांच किया केवड़िया मोबाइल ऐप … Read More

પીએમ મોદીએ સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર સરદારની પ્રતિમાને નમન કર્યું.

નર્મદા, ૩૧ ઓક્ટોબર: સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર દેશભરમાં આજે એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. … Read More

સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વ દિવસે કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના કર્યા લોકાર્પણ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કેવડીયાના પ્રવાસે ૧૪૫ મી સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વ દિવસે પ્રથમ ચરણમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ  પ્રોજેકટસના કર્યા લોકાર્પણ આરોગ્ય વન”, ”ધ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક” તથા ”એકતા … Read More

પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયા ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું.

પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયા ખાતે આરોગ્ય વન, આરોગ્ય કુટીર, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું. 30 OCT 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કેવડિયાના સંકલિત વિકાસ … Read More

કેવડીયાના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ, ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થશે

સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪પમી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ભાવાંજલિ આપશે-રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ-૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ … Read More

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે એકતાની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસની પરેડમાં સામેલ થશે શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટિગ્રેટેડ ફાઉન્ડેશન કોર્સ “આરંભ” ના બીજા સંસ્કરણમાં … Read More

નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા સરદાર સરોવર ડેમના ઉચ્ચાધિકારીઓ

આજે સાંજે ૫=૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ પાણીની આવક-જાવક ઉપર ચાંપતી નજર રાખીને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા ડેમ … Read More