ગણેશજીની પ્રતિમાના ડ્રાયફ્રુટ કોરોના દર્દીઓને પ્રસાદીરૂપે આપી અનોખી રીતે વિસર્જન કરાશે

સુરતના અટલ કોવિડ કેર સેન્ટરમાં ડ્રાયફટમાંથી બનેલા ગણપતિની સ્થાપના: ગણેશજીની પ્રતિમાના ડ્રાયફ્રુટ કોરોના દર્દીઓને પ્રસાદીરૂપે આપી અનોખી રીતે વિસર્જન કરાશે સુરતઃશનિવારઃ કોરોના મહામારીના કારણે આ વર્ષે લોકોએ પોતાના ઘરમાં જ … Read More

અંબાજીમાં ભક્તો માત્ર સવા ફુટના માટી ના ગણપતીજી ની મંગલ મુર્તી બેસાડી સ્થાપના કરી

અંબાજી 22 ઓગસ્ટ:હાલ તબક્કે કોરોનાની મહામારી ના કારણે મોટાભાગના તમામ તહેવારો ઉપર કોરોના નું ગ્રહણ સાબિત થઇ રહ્યું છે એક પછી એક તહેવારો સાવ ફિક્કા પસાર થઈ રહ્યા છે લોકો … Read More

બારડોલી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

બારડોલી તાલુકામાં આરોગ્યકર્મીઓ, સંસ્થાઓ અને જાગૃત્ત લોકોએ કોરોના સંકટમાં સહિયારા પુરૂષાર્થથી જનસેવાની જ્યોત જલાવી છે: મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત:શનિવાર: કોરોના સામે દિનરાત જંગ લડી રહેલાં બારડોલી તાલુકાના કોરોના વોરિયર્સને તેમની … Read More

पश्चिम रेलवे की एक और पार्सल विशेष ट्रेन देवास और मुंबई सेंट्रल के बीच चलाने का निर्णय

22 अगस्त, अहमदाबाद:पश्चिम रेलवे ने राष्ट्र के प्रति अपनी सम्पूर्ण प्रतिबद्धता के साथ, कोरोना महामारी के इस कठिन समय के दौरान, पूरे राष्ट्र में आवश्यक वस्तुओं की आपूर्ति बखूबी जारी … Read More

કોરોનાની મહામારી વચ્ચે જામનગરમાં વિકાસ કામો અવિરત – મંત્રી જાડેજા

.રિપોર્ટ:જગત રાવલ૨૨ ઓગસ્ટ,જામનગર શહેરના વોર્ડ નં. ૧૧માં મહાપ્રભુજીની બેઠક પાસે વેલજીભાઇના ઘર પાસે અંદાજિત રૂ. ૦૯.૩૫ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ, શેરી નં.૧, વિશાલ વિહારની બાજુમાં અંદાજિત રૂ.૦૭.૯૪ લાખના ખર્ચે સી.સી.રોડનું … Read More

નલ સે જલ મિશનમાં: રહેણાંકના ભૂતિયા જોડાણો તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં રેગ્યુલરાઇઝ કરી અપાશે

નલ સે જલ મિશનમાં અગ્રેસરતા માટે મુખ્યમંત્રીશ્રીના ક્રાંતિકારી નિર્ણયો અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં માત્ર પ૦૦ રૂપિયાની નજીવી ફી લઇ નિયમીત – રેગ્યુલરાઇઝ … Read More

જામનગર ના સચાણા માં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી

સૌરાષ્ટ્ર માં વિશ્વ ખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા બનશે ૨૨ ઓગસ્ટ,ગાંધીનગર:જામનગર ના સચાણા માં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી આપતા મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર … Read More

राष्‍ट्रीय खेल पुरस्‍कार 2020 घोषित- रोहित शर्मा को खेल रत्‍न

21 AUG 2020 by PIB Delhi खेल पुरस्कार खेलों में उत्कृष्टता को पहचानने और पुरस्कृत करने के लिए हर वर्ष दिए जाते हैं। राजीव गांधी खेल रत्न पुरस्कार चार वर्षों … Read More

સૂરત શહેરના પ્રવેશદ્વારો પર કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટરો શરૂ

સુરતઃશુક્રવાર: સુરત સહિત દેશભરમાં ધીમે ધીમે છુટછાટો સાથે ઉદ્યોગો ધમધમતા થઈ રહ્યા છે. આ ઉદ્યોગોમાં સુરત બહાર ઉપરાંત અન્ય પ્રાંતમાંથી મોટી સખ્યામાં શ્રમિકો સુરત આવી રહ્યા છે. હાલ સુરતના કોરોનાનું … Read More