આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૧૨૬ નવા દર્દીઓ નોંધાયા ૧૧૩૧ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

આજે રાજ્યમાં કુલ ૫૭,૨૩૪ ટેસ્ટ કરવામાં આવ્યા. હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૮ અને સ્ટેબલ ૧૪૩૩૨ કુલ દર્દીઓ છે. ગાંધીનગર, ૧૮ ઓગસ્ટ:આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ ૧૧૨૬ દર્દી નોંધાયેલ છે.આજ … Read More

19 अगस्त से अहमदाबाद- पटना स्पेशल में दिव्यांगजनों के लिए अतिरिक्त कोच

 अहमदाबाद, 18अगस्त:पश्चिम रेलवे द्वारा यात्रियों की मांग व उनकी सुविधा को ध्यान में रखते हुए ट्रेन संख्या 12947/12948 अहमदाबाद – पटना अजीमाबाद  एक्सप्रेस जो वर्तमान में ट्रेन संख्या 02947/ 02948 … Read More

જિલ્લામાં આવેલી ઈન્ડસ્ટ્રીઝોમાં બનતા અકસ્માતોને ધટાડવા માટે ચાર સ્થળોએ મોકડ્રીલ યોજાઈ

સલામતી માસ’ના ભાગરૂપ સુરતઃમંગળવારઃસુરતના હજીરા વિસ્તારમાં આવેલા મહાકાય કંપનીઓ તથા જિલ્લાની અન્ય મોટી ઈન્ડસ્ટ્રીઝોમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી તા.૧૭મી ઓગષ્ટથી ૧૫મી … Read More

જામનગરમાં કોરોનાના દર્દીઓ માટે સારા સમાચાર, શું થયો સુવિધામાં વધારો જાણો…

રિપોર્ટ:જગત રાવલ‪૧૮ ઓગસ્ટ,જામનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા બનાવવામાં આવેલ 100 બેડની અધતન શ્રી સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી એ ઇ-લોકાર્પણ કર્યુ આ તકે કૃષિમંત્રી આર.સી.ફરડુ, અન્ન … Read More

આર્ટ ધ ફોટો સંસ્થા દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી

તા.૧૯ ઓગષ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસઆર્ટ ધ ફોટો સંસ્થા દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે “Be Linking…” આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કેનેડા, નેપાળ, બાંગ્લાદેશ સહિત ભારતના બાર રાજ્યોના ફોટોગ્રાફર આ … Read More

હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જવાબદારી સુપેરે નિભાવતા ૨૧ MBBS તબીબ વિદ્યાર્થીઓ

સુરતમંગળવાર: હાલ કોરોનાની વાયરસના સંક્રમણથી તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્તોની રાતદિવસ મહેનત કરી વધુને વધુ દર્દીઓ સ્વસ્થ થઈને તેમના ઘરે પરત જાય એવાં ધ્યેય સાથે સારવાર આપી રહ્યા છે, … Read More

હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતાં બે સગા ભાઈઓએ કોરોનાને મ્હાત આપી

સ્મીમેર હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતાં બે સગા ભાઈઓએ કોરોનાને મ્હાત આપી પરમાર ભાઈઓએ ૧૪ દિવસ હોમ આઈસોલેશનમાં રહી કોરોનાને હરાવ્યો કોરોના મહામારી સામે લડવામાં અમે પણ નિષ્ઠાપૂર્વક યોગદાન … Read More

અંબાજી મંદિર પરીસર બોલ માડી અંબે જય જય અંબે ના નાદ વગર સુનુ લાગશે

દયાત્રીઓ નો ભરાતો સૌથી મોટો મેળો…. મેળાં ને લાગ્યુ છે કોરોનાં નું ગ્રહણ……. અંબાજી માં ભાદરવી નો મેળો નહીં ભરાંય અને મંદિર પણ બંધ રહેતા વેપારી ઓમાં નારાજગી સાથે ખુશીની … Read More

અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ઘસીઆવતા માર્ગ અવરોધાયા

અંબાજી 18 ઓગસ્ટ:તાજેતર માં અંબાજી પંથક માં પડેલા ભારે વરસાદ ના પગલે આસપાસ ના વિસ્તારો માં પહોડો પરસાદી પાણી થી પોચા બન્યા છે ને જેને લઈ આજે અંબાજી થી આબુરોડ … Read More

કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે:મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર,૧૮ ઓગસ્ટ:મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટ પણે જણાવ્યું કે પ્રજાહિત ના કામો અને કાયદો વ્યવસ્થા ના પાલન માં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ … Read More