લોકડાઉનમાં વજન વધી ગયું છે? હવે ડાયેટની જરૂર છે? વાંચો આ ખાસ લેખ.

A balanced diet is chocolates in both hands આ ટાઇટલ જોઈને એવું ન વિચારતા કે હું ચોકલેટ ના ગુણ અવગુણ વિશે કંઇ લખવાની છું. આ તો માત્ર મેં પૂર્વાર્ધ બાંધવા … Read More

રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય નાયબ મુખ્‍યમંત્રીશ્રી તેવી માતાજીને પ્રાર્થના કરી છે.

નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું કે, રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય અને લોકોની સુખ-સમૃધ્‍ધિમાં વધારો થાય તેવી માતાજીને પ્રાર્થના કરી છે. શ્રાવણ માસમાં આવતા … Read More

જામનગરમાં મોડી સાંજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો

ભૂકંપની તીવ્રતા ૨.૮;જ્યારે ભૂકંપ નું કેન્દ્ર બિંદુ જામનગર થી ૨૫ કિમી દૂર નોંધાયું રિપોર્ટ:જગત રાવલજામનગર શહેર મા આજે મોડી સાંજે હળવો ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટનો … Read More

राष्‍ट्रीय व्‍यापारी कल्‍याण बोर्ड का शीघ्र गठन किया जायेगा

श्री पीयूष गोयल ने व्‍यापारियों से मेक इन इंडिया वस्‍तुओं को बढ़ावा देने के लिए ग्राहक जागरूकता अभियान आरंभ करने को कहा; लॉकडाउन के दौरान उनकी भूमिका की सराहना की … Read More

માંડવી ખાતે ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી

૯મી ઓગષ્ટ ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ આદિવાસી સમાજ સંસ્કૃતિ અને પ્રકૃતિના રક્ષક: રાજ્ય સરકારે આદિવાસી સમાજનું સશક્તિકરણ કરી વિકાસનો માર્ગ કંડાર્યો: ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર ગુજરાત વન અધિનિયમ અંતર્ગત ૪૪ … Read More

સ્મીમેર હોસ્પિટલની બે નર્સ બહેનો કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાયા

પરિવારથી દુર રહી સ્મીમેર હોસ્પિટલ ફરજ બજાવતા બિમલાબેન ક્રિસ્ટી અને સંગીતાબેન પ્રજાપતિ સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થયાં કોરોના સંકટમાં દર્દીઓની સેવામાં નિમિત્ત બન્યાં છીએ: કોરોના સામે જંગ જીત્યાં એમ … Read More

પ્રજાના પ્રતિનિધિની પ્લાઝમા દાનની અનુકરણીય પહેલ

સ્મીમેર હોસ્પિટલના ૨૫૦મા પ્લાઝમા ડોનર બન્યા ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા  સૂરતઃરવિવારઃ- પ્રજાના પ્રતિનિધિ એવા કામરેજ  વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી..ડી.ઝાલાવાડીયાએ પ્રજાની સેવા કરતા કરતા કોરોના સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને નવજીવન … Read More

अंबेडकर अस्पताल 200 बेड के साथ शुरू, सभी बेड पर आँक्सीजन उपलब्ध:अरविंद केजरीवाल

कोरोना के मद्देनजर नियत समय से पहले ही तैयार हो चुके 200 बेड को अभी जनता को समर्पित किया गया है- अरविंद केजरीवाल  आगामी एक से डेढ़ महीने में 600 … Read More

સરકાર વિકાસયાત્રાને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે:નીતિનભાઇ પટેલ

“સૌનો સાથ….. સૌનો વિકાસ….. સૂત્રના આધારે આસરકાર વિકાસયાત્રાને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે”–નાયબ મુખ્યેમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તા.૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાને સંખ્યાબંધ વિકાસકામોની ભેટ મળી નાયબ મુખ્યમંત્રીશ્રી … Read More

किसान सम्मान निधि वितरण कार्यक्रम मेंप्रधानमंत्री का संबोधन

: 09 AUG 2020 by PIB Delhi आज हलषष्टी है, भगवान बलराम की जयंति है। सभी देशवासियों को, विशेषतौर पर किसान साथियों को हलछठ की, दाऊ जन्मोत्सव की, बहुत-बहुत शुभकामनाएं … Read More