મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજય મંત્રીમંડળની બેઠક

અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનની ઐતિહાસિક ઉપલબ્ધિ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપતું રાજ્ય મંત્રીમંડળ ગાંધીનગર, ૦૫ ઓગસ્ટ ૨૦૨૦મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની … Read More

આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર્સ યોજનાઓમાં નેશનલાઇઝડ બેન્કસને સક્રિય સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ

ગાંધીનગર, ૦૫ ઓગસ્ટ ૨૦૨૦:નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં સહકારી બેન્કીંગ ક્ષેત્ર – નેશનલાઇઝડ બેન્કસના પદાધિકારીઓ- અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી લાભાર્થીઓને લોન-સહાયની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરતા શ્રી વિજયભાઇ રૂપાણી રાજ્યમાં રજીસ્ટ્રર્ડ બે લાખ … Read More

જાણો… જામનગરના મેયર શા માટે ઝૂમી ઉઠ્યા…ઉત્સાહમાં ફરી ફેરફુદરડી…!!!

જામનગરના વિવિધ રામમંદિરમાં ઉત્સાહનો માહોલ, દિવાળીની જેમ કરાઈ ભૂમિપૂજન ની ઉજવણી.. રિપોર્ટ: જગત રાવલજામનગર૦૫ ઓગસ્ટ:કરોડો હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મ સ્થાન પર આજે ભવ્ય રામમંદિર નું નિર્માણ થવા … Read More

श्री राम मंदिर भूमि पूजन से जुड़ी पूरे कार्यक्रम को देखिए तस्वीरों के ज़रिए

अयोध्या, 5 अगस्त : राम मंदिर भूमि पूजन के पूरे कार्यक्रम को देखिए तस्वीरों के जरिए

છોટીકાશી માં પણ મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા રામ મંદિર ભૂમિપૂજન ના ભવ્ય ઉજવણી કરાઈ

અયોધ્યાના રામ મંદિરના ભૂમિપૂજન ના કાર્યક્રમને લઇને છોટીકાશી માં પણ મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ શહેરના પંચેશ્વર ટાવર ચોક ની મધ્યમાં વાજતે ગાજતે સવા પાંચ ફૂટ ની … Read More

જામનગરની રોગ વિમોચન ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃતિને રૂા. અગિયાર લાખનું દાન

જામનગર ના વેપારી અગ્રણી ઓ.પી. મહેશ્વરી દ્વારા રક્ષા બંધન ના દિવસે સદ્‌લક્ષ્મી અર્પણ કરાઈ રિપોર્ટ: જગત રાવલ જામનગર,૦૫ ઓગસ્ટ“છોટીકાશી” ઉપનામધારી જામનગરમાં જે પ્રકારે મંદિરો, ધર્માચાર્યો તેમજ ધાર્મિક પ્રવૃતિઓ વ્યાપક છે, … Read More

અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભ માટે મહા મૃત્યુંજય જાપ સહિત યજ્ઞનું આયોજન..

દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભની પ્રાર્થના માટે ગુરુવારે મહા મૃત્યુંજય જાપ સહિત શિવ શક્તિ યજ્ઞનું આયોજન.. પ્રાચીન જાગનાથ મહાદેવ કલાલી ખાતેના પરિસરમાં … Read More

अयोध्या के लिए रवाना हुए पीएम मोदी, करेंगे राम मंदिर का भूमि पूजन

अयोध्या, 5 अगस्त; राम मंदिर के भूमि पूजन के लिए अयोध्या तैयार है. प्रधानमंत्री नरेंद्र मोदी सुबह 11.30 बजे अयोध्या पहुंचेंगे. भूमि पूजन का शुभ मुहूर्त 12.44 बजे है. इसके … Read More