Palkhi yatra: શ્રાવણના તૃતિય સોમવારે સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં સ્વયંભૂ વરૂણદેવે જલાભિષેક કર્યો, ધ્વજવંદન સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી

Palkhi yatra: બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું સોમનાથ, 15 ઓગષ્ટઃ Palkhi yatra: પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને ગુલાબ, કમળ, … Read More

કુમકુમ મંદિર દ્વારા ગરમીમાં ભગવાન(SHRI SWAMINARAYAN)ને રાહત મળે એ માટે ગુલાબ જળથી સ્નાન કરવામાં આવ્યું, જુઓ વીડિયો

અમદાવાદ,04 એપ્રિલઃ આજે રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ(SHRI SWAMINARAYAN) મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ દાસજી સ્વામીએ ગરમીમાં ભગવાનને રાહત મળે તેવા ભક્તિભાવથી શ્રીહરિકૃષ્ણ મહારાજ ઉપર ગુલાબ જળથી … Read More

જાણો હોલિકા દહન(Holika dahan)નું મુહૂર્ત સાથે હોલિકાની અગ્નિ શું સંદેશ આપે છે?

ધર્મ ડેસ્ક, 28 માર્ચઃ ફાગણ સુદ પૂનમ આજે છે ત્યારે આજે હોળી(Holika dahan)નું જ્યારે સોમવારે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરાશે. હોલિકા દહન(Holika dahan) માટે આજે સાંજે ૬ઃ૩૮થી લઇને રાત્રે ૮ઃ૫૮ … Read More

પ્રિયંકા ગાંધી(Priyanka gandhi)એ કરી મૌની અમાવસ્યા પર સંગમમાં સ્નાન અને ભગવાન સૂર્યદેવ, ગંગામૈયાની પૂજા- જુઓ ફોટોઝ

પ્રયાગરાજ, 11 ફેબ્રુઆરીઃ મૌની અમાસ પર સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. આજે ક્રોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી9Priyanka gandhi) વાડ્રા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં છે. મૌની અમાવસ્યાના મોકા પર પ્રિયંકા ગાંધીને અહીં સંગમમાં … Read More

tal sankut choth: 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ગોરી-ગણેશનો સંયોગ બનવાની તિથિ, વાંચો પૂજાનું મહત્વ સાથે વિધિ વિધાન

તલ સંકષ્ટી ગણેશ ચોથ(tal sankut choth)ના દિવસે ગણેશજીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી જીવનમાં આવતા બધા જ કષ્ટોને દૂર ધર્મ દર્શન, 31 જાન્યુઆરીઃ આજના દિવસે એટલે કે પોષ મહિનાના વદ પક્ષની ચોથ … Read More

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિતે વિશેષ પૂજા કરવામાં આવી

સોમનાથ, 15 જાન્યુઆરીઃ પોષ સુદ એકમ એટલે કે 14 જાન્યુઆરીના રોજ શ્રી સોમનાથ તીર્થધામમાં મકરસંક્રાંતી ની વિશેષ ઉજવણી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. જેમનો પુણ્યકાળ સુર્યોદય થી સુર્યાસ્ત સુધી … Read More

નવા વર્ષની પહેલી એકાદશીઃ જાણો પોષ એકાદશીની તીથિ અને સમાપનનો સમય

ધર્મ ડેસ્ક, 09 જાન્યુઆરીઃ પોષ મહિનાના શુક્લ પક્ષની અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે 2021 માં સફલા એકાદશી નવ જાન્યુઆરીના રોજ શનિવારે આવી રહી છે. પોષ મહિનામાં પડવાને … Read More

શ્રી રામજન્મ ભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા જામનગર માં સંત સંમેલન યોજાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૩ ડિસેમ્બર: વર્ષો ની તપસ્યા બાદ ભારતીય સંસ્કૃતિ ના આદર્શરૂપ ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સર્વ જન તન … Read More

અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભ માટે મહા મૃત્યુંજય જાપ સહિત યજ્ઞનું આયોજન..

દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભની પ્રાર્થના માટે ગુરુવારે મહા મૃત્યુંજય જાપ સહિત શિવ શક્તિ યજ્ઞનું આયોજન.. પ્રાચીન જાગનાથ મહાદેવ કલાલી ખાતેના પરિસરમાં … Read More

આજે સોમવારે સોમનાથ મહાદેવના શરણે વિભાવરીબેન દવે અને હાર્દિક પટેલ

સોમનાથ, ૨૦ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે   આજરોજ શ્રી હાર્દિક્ પટેલએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા,ધ્વજાપૂજા કરવામાં આવેલ, તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય શ્રી માન.વિમલભાઇ ચુડાસમાં,  માન.ભગવાનભાઇ બારડ,માન.ભીખાભાઇ જોષી, માન.મોહનભાઇ વાળા જેવા મહાનુભાવો  પણ સાથે ઉપસ્થિત રહેલ. સોમનાથ મહાદેવના મંદિરે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ શ્રી સોમનાથ  મહાદેવના દર્શન … Read More