અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભ માટે મહા મૃત્યુંજય જાપ સહિત યજ્ઞનું આયોજન..

દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભની પ્રાર્થના માટે ગુરુવારે મહા મૃત્યુંજય જાપ સહિત શિવ શક્તિ યજ્ઞનું આયોજન.. પ્રાચીન જાગનાથ મહાદેવ કલાલી ખાતેના પરિસરમાં … Read More