Maninagar Railway Sucide: અમદાવાદ ના મણિનગર રેલવે ફાટક પાસે વૃધ્ધ એ માલગાડી સામે પડતું મૂક્યું
Maninagar Railway Sucide: અમદાવાદ ના મણિનગર રેલવે ફાટક પાસે અજાણ્યા મુસ્લિમ વૃધ્ધ એ માલગાડી સામે પડતું મુકયુ
અમદાવાદ, ૧૭ જુલાઈ: Maninagar Railway Sucide: અમદાવાદ ના મણિનગર રેલવે ફાટક પાસે અજાણ્યા મુસ્લિમ વૃધ્ધ એ માલગાડી સામે પડતું મુકયુ. વૃધ્ધ ની ખટના સ્થળ પર જ મૌત થઇ ગઈ. હાલ તેની પહચાન થઇ નથી.
મણિનગર થી વડોદરા તરફ જતા રેલવે પાટા પર અજાણ્યા મુસ્લિમ વૃધ્ધ એ કોઈક કારણસર પડતું મુકયુ હતું
દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો
ખોખરા પોલિસ ને આ અંગે ની જાણ કરાતા પોલિસ નો કાફલો ઘટના પર આવી ને શબ ને પી એમ માટે મોકલવા માટે અને તેની ઓળખ ની તજવીજ હાથ ધરાઈ.
આ પણ વાંચો: first case of covid Tokyo Olympics: ટોક્યો ઓલંપિક વિલેજમાં મળ્યો COVID-19 નો પ્રથમ કેસ- વાંચો વિગત