Gandhidham-Bhagalpur: 26 ફેબ્રુઆરીએ ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ રદ રહેશે

Gandhidham-Bhagalpur

Gandhidham-Bhagalpur: 26 ફેબ્રુઆરીએ ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ રદ રહેશે

Railways banner

અમદાવાદ,૧૬ ફેબ્રુઆરી: પૂર્વ મધ્ય રેલ્વેના સોનપુર ડિવિઝનના બચવાડા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ કામ માટે 26 ફેબ્રુઆરી,2021ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર એક્સપ્રેસ અને 1 માર્ચ 2021 ના ​​રોજ ભાગલપુરથી ચાલતી ટ્રેન નંબર 09452 ભાગલપુર – ગાંધીધામ એક્સપ્રેસ રદ રહેશે.

આ પણ વાંચો…Halvad stoppage:16 ફેબ્રુઆરીથી 03 માર્ચ સુધી ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ હળવદ સ્ટેશન પર રોકાશે નહીં