Gandhidham-Bhagalpur: 26 ફેબ્રુઆરીએ ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ રદ રહેશે
Gandhidham-Bhagalpur: 26 ફેબ્રુઆરીએ ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ રદ રહેશે
અમદાવાદ,૧૬ ફેબ્રુઆરી: પૂર્વ મધ્ય રેલ્વેના સોનપુર ડિવિઝનના બચવાડા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ કામ માટે 26 ફેબ્રુઆરી,2021ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર એક્સપ્રેસ અને 1 માર્ચ 2021 ના રોજ ભાગલપુરથી ચાલતી ટ્રેન નંબર 09452 ભાગલપુર – ગાંધીધામ એક્સપ્રેસ રદ રહેશે.