Mann ki baat on 27th march: પ્રધાનમંત્રીએ મન કી બાત માટે નાગરિકોને વિચારો અને સૂચનો માટે આમંત્રણ આપ્યું
Mann ki baat on 27th march: પ્રધાનમંત્રીએ 27મી માર્ચ, 2022ના રોજ મન કી બાત માટે નાગરિકોને વિચારો અને સૂચનો માટે આમંત્રણ આપ્યું.
અમદાવાદ, 15 માર્ચ: Mann ki baat on 27th march: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27મી માર્ચ, 2022ના રોજ યોજાનારી મન કી બાત માટે નાગરિકોને વિચારો અને સૂચનો માટે આમંત્રિત કર્યા છે.
“આ મહિનાનો #MannKiBaat કાર્યક્રમ 27મીએ યોજાશે. હંમેશની જેમ, મને આ કાર્યક્રમ માટે તમારા વિચારો અને સૂચનો મળવાની આશા છે.
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.