Mumbai airport: શિવસૈનિકો મુંબઈ એરપોર્ટ પર અદાણી ના પાટીયા ને તોડ્યું. જુઓ વિડિયો.
મુંબઈ, ૦૨ ઓગસ્ટ: Mumbai airport: શિવસૈનિકો નો ગુજરાતી દ્વેષ સમય-સમય પર દેખાય છે. હવે આ દ્વેષ મુંબઈ એરપોર્ટ ખાતે દેખાયો છે. થોડા વખત પહેલાં સુધી મુંબઈ એરપોર્ટ પર GVK કંપની નું પાટિયું લાગેલું હતું. આ સ્થાન પર શિવસેનાએ કોઈ કાર્યવાહી કરી નથી તેમજ તેનો વિરોધ પણ કર્યો નહોતો. બીજી તરફ હવે એરપોર્ટ અદાણીના હાથમાં જતા જીવીકે ના પાટીયા ના સ્થાને અદાણી નું પાટિયું આવ્યું.
આ પણ વાંચો…Bank loan recovery: લોનના હપ્તા વસૂલવા ઘરે પહોંચી જનારા વિરુદ્ધ ફરિયાદ કરી શકાશે; જાણો વિગત
આ સાથે જ શિવસેનાના પેટમાં તેલ રેડાયું. શિવસૈનિકોએ લાઠી અને દંડાથી (Mumbai airport) અદાણી નું બોર્ડ તોડી નાખ્યું.