Ram Mandir 1

PAC Security Shot In Ram Mandir: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં તૈનાત PAC જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી- વાંચો વિગત

PAC Security Shot In Ram Mandir: ઇજાગ્રસ્ત સૈનિકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો છે.

whatsapp banner

નવી દિલ્હી, 27 માર્ચઃ PAC Security Shot In Ram Mandir: અયોધ્યા રામ મંદિરમાં રોજ હજારો ભક્તો દર્શન કરવા માટે હોય છે. જેમની સુરક્ષા માટે અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તહેનાત હોય છે. જો કે તાજેતરમાં જ રામ મંદિરના પરિસરમાં ફરજ બજાવતા એક PAC જવાનને ગોળી વાગવાની ઘટના સામે આવી છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં તૈનાત PAC જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી હતી.

આ પણ વાંચોઃ Big Action By Youtube in India: YouTubeએ ભારતમાંથી 22 લાખથી વધુ વીડિયો હટાવ્યા, જાણો શું છે કારણ?

ઇજાગ્રસ્ત સૈનિકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં તૈનાત PAC જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 32 બટાલિયન પીએસીના કમાન્ડો પોતાના હથિયાર AK-47 સાફ કરી રહ્યા હતા. તે જ સમયે ભૂલથી એક ગોળી નીકળી હતી, જે પીએસી જવાનની છાતીમાંથી નીકળી ગઈ હતી.

આ પણ વાંચોઃ NEET PG 2024 Exam: નેશનલ મેડિકલ કમિશને NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર- જાણો ક્યારે છે એક્ઝામ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો