વડાપ્રધાન મોદીએ લાલકિલ્લા પરથી જામનગરના રાજવી પરિવારે ભેટ કરેલી પાઘડી પહેરી કર્યુ ધ્વજવંદન
PM Modi wears turban gifted to Jamnagar royal family from Red Fort
PM Modi wears turban gifted to Jamnagar royal family from Red Fort
કોલકાતા, ૨૩ જાન્યુઆરી : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમણે કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલમાં ‘પરાક્રમ દિવસ’ના ઉદ્ઘાટન સમારંભની અધ્યક્ષતા કરી હતી. આ … Read More
22 JAN 2021: પ્રધાનમંત્રીએ બનારસના લોકો, આ કાર્યક્રમમાં સંકળાયેલા તમામ સંલગ્ન ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, દવાખાનામાં સફાઇ કામદારો અને કોરોના રસી સાથે સંકળાયેલ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. … Read More
22 JAN 2021 by PIB પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં સૌથી મોટું પરિવર્તન ઇરાદો, ક્રિયા અને પ્રતિક્રિયામાં છે જે આજના યુવાનોના મૂડ સાથે બહુ સારી રીતે તાલમેલમાં … Read More
વડોદરા શહેર-જિલ્લામાં અત્યાચાર નિવારણ કાયદા હેઠળ ૧૭૪ કેસોમાં રૂ. ૩૨૫.૮૭ લાખની સહાય ચૂકવવામાં આવી છે: કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી રામદાસ આઠવલે કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણે કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે … Read More
અમદાવાદ,૨૦જાન્યુઆરી:રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ – યસવંતપુર, ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર, ગાંધીધામ – વિશાખાપટ્ટનમ, જોધપુર – કેએસઆર બેંગ્લોર, યસવંતપુર – જયપુર અને અજમેર તથા મૈસુર વચ્ચે દોડતી ટ્રેનોને વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ ઉપરોક્ત વિસ્તૃત ટ્રેનોની વિગતો નીચે આપેલ છે:- ટ્રેન નંબર 06501 અમદાવાદ – યસવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (દર મંગળવાર) 02 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06502 યસવંતપુર- અમદાવાદ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 31 જાન્યુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (દર મંગળવાર) ને 02 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર-ગાંધીધામ વિશેષ સાપ્તાહિક (દર શનિવારે) 30 જાન્યુઆરીથી 27 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નં. 08502 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 07 ફેબ્રુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 08501 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ સ્પેશિયલ (ગુરુવાર દીઠ) 04 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લુરુ – જોધપુર સ્પેશિયલ દ્વિસાપ્તાહિક (બુધવાર અને સોમવાર દીઠ) 27 જાન્યુઆરીથી 31 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (શનિવાર અને ગુરુવાર દીઠ) 30 જાન્યુઆરીથી 3 એપ્રિલ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06210 મૈસૂર-અજમેર સ્પેશિયલ દ્વિ-સાપ્તાહિક (મંગળવાર અને ગુરુવાર દીઠ) 28 જાન્યુઆરી થી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર વિશેષ દ્વિ-સાપ્તાહિક (શુક્રવાર અને રવિવાર દીઠ) 31 જાન્યુઆરીથી 2 એપ્રિલ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06521 યસવંતપુર – જયપુર ફેસ્ટીવલ સ્પેશિયલ સાપ્તાહિક (ગુરુવાર દીઠ) 28 જાન્યુઆરીથી 25 માર્ચ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે તેવી જ રીતે ટ્રેન નંબર 06522 જયપુરથી વધારી દેવામાં આવી છે – યસવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (શનિવાર દીઠ) 30 જાન્યુઆરીથી 27 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગલુરુ – અજમેર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (શુક્રવાર દીઠ) 29 જાન્યુઆરીથી 26 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06206 અજમેર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (સોમવારે દીઠ) 01 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગલુરુ – જોધપુર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 31 જાન્યુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06533 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (બુધવારે દીઠ) 3 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. આ પણ … Read More
અમદાવાદ,૧૯જાન્યુઆરી:મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસન દ્વારા અમદાવાદ-નાગપુર અને વેરાવળ-પુણે વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વીગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 01138/01137 અમદાવાદ – નાગપુર – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન નંબર 01138 અમદાવાદ – નાગપુર સુપરફાસ્ટ સ્પેશિયલ 21 જાન્યુઆરી 2021 થી આગળની સૂચના સુધી અમદાવાદથી દર ગુરુવારે 18:30 વાગ્યે ચાલીને બીજા દિવસે 10:25 વાગ્યે નાગપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01133 નાગપુર – અમદાવાદ સ્પેશિયલ 20 જાન્યુઆરી, 2021 થી આગળની સૂચના સુધી દર બુધવારે નાગપુરથી સવારે 08:15 વાગ્યે ચાલીને રાત્રે 00:35 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર જલગાંવ, ભુસાવાલ, મલકાપુર, શેગાંવ, અકોલા, વડનેરા અને વર્ધા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રેહશે. ટ્રેન નંબર 01087/01088 વેરાવળ-પુણે-વેરાવળ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ટ્રેન નંબર 01087 વેરાવળ – પુણે સાપ્તાહિક સ્પેશ્યલ 23 મી જાન્યુઆરી 2021થી આગળ ની સુચના સુધી દર શનિવારે સવારે 10: 45 વાગ્યે વેરાવળથી ચાલશે અને બીજા દિવસે સવારે 07:35 વાગ્યે પુણે પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 01088 પૂણે – વેરાવળ સાપ્તાહિક સ્પેશ્યલ 21 જાન્યુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે 20:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 16:25 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન રૂટમાં કેશોદ, જુનાગઢ, નવાગઢ, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, દહાણુ રોડ, વસાઇ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ જે.એન., કરજત અને લોનાવલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના આરક્ષિત કોચ રહેશે. ટ્રેન નંબર 01138 નું બુકિંગ 21 જાન્યુઆરી 2021 થી અને ટ્રેન નંબર 01087 નું બુકિંગ 20 જાન્યુઆરી 2021 થી નામાંકિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. સંબંધિત વિશેષ ટ્રેનોના સ્ટોપેજ વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે. આ પણ વાંચો….અમદાવાદની GCS હોસ્પિટલ ખાતે WHOની ટીમ પહોંચી,રાજ્યમાં બે દિવસના બ્રેક બાદ આજથી … Read More
અમદાવાદ, ૧૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વે મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદ – ચેન્નાઈ સેન્ટ્રલ, અમદાવાદ – વેરાવળ અને પોરબંદર – મુઝફ્ફરપુર વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનોની વિગત નીચે … Read More
અમદાવાદ, ૧૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી દક્ષિણ પશ્ચિમ રેલ્વેના હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગના કામ માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી અને કેટલીક ડાયવર્ટ કરવામાં આવી હતી, પરંતુ … Read More
અમદાવાદ, ૧૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અમદાવાદ – ચેન્નાઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ અને અમદાવાદ – વેરાવળ – અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોનું કોચ સ્ટ્રક્ચર બદલવામાં આવ્યું છે. જે આ … Read More