18 ફેબ્રુઆરી સુધી યોગનગરી (Rishikesh – Ahmedabad) ઋષિકેશ – અમદાવાદ સ્પેશિયલ રૂપાંતરિત માર્ગથી આવશે

Train passenger 2

18 ફેબ્રુઆરી સુધી યોગનગરી (Rishikesh – Ahmedabad) ઋષિકેશ – અમદાવાદ સ્પેશિયલ રૂપાંતરિત માર્ગથી આવશે

 અમદાવાદ,૧૧ ફેબ્રુઆરી: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ – મહેસાણા સેક્શનના કલોલ – જુલાસન – ડાંગરવા સ્ટેશનો વચ્ચે નોન ઈંટરલોકિંગ કાર્યને કારણે ટ્રેન નંબર 09032 યોગનગરી ઋષિકેશ – અમદાવાદ સ્પેશિયલ 18 ફેબ્રુઆરી 2021 સુધી તેના નિર્ધારિત માર્ગ મહેસાણા – કલોલ – ગાંધીનગર – સાબરમતી (ધર્મનગર બાજુ) ના સ્થાને રૂપાંતરિત માર્ગ મહેસાણા – વિરમગામ – સાબરમતી (જેલ તરફ) થઈને આવશે તથા સાબરમતી જંકશન (જેલ તરફ) સ્ટેશન પર રોકાશે.

Whatsapp Join Banner Guj

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા માટે વિનંતી.

આ પણ વાંચો…

સુરતના ડી.સી.પી.(Surat DCP) સરોજકુમારીને નવી દિલ્હી ખાતે ‘મહિલા કોરોના યોદ્ધા: વાસ્તવિક હીરો’ એવોર્ડ એનાયત