Punit 1304

Chaitra Navratri: ચૈત્ર મહિનામાં નિયમિત રીતે આ કાર્ય કરવાથી આવતી ઉપાધી દૂર થશે- જુઓ વીડિયો

ધર્મ ડેસ્ક, 13 એપ્રિલઃ આજથી ચૈત્ર નવરાત્રી(Chaitra Navratri)ની શરુઆત થઇ છે. હાલનો સમય દરેક માટે ઉપાધી દાયક છે. કોરોનાની મહામારીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, તો બીજી તરફ તહેવારોની સિઝન શરુ થઇ છે. આ સમયમાં ઇશ્વરનું ધ્યાન કરીને પ્રાર્થના કરવું ઉત્તમ છે. આ મહિનામાં રોજ સરસિયાના તેલનો દિવો કરવાથી ઘરમાંથી આવતી ઉપાધી દૂર થાય છે. આવો જાણીએ ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા શું કહે છે. જુઓ વીડિયો

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

Chaitra Navratri 2021: કેમ ચૈત્રી નવરાત્રિથી નવવર્ષની શરૂઆત થાય છે? જાણો આ રસપ્રદ વાત

ADVT Dental Titanium