આવો, જીવનમાં વાણીનું મહત્વ જાણીએ ટેરો કાર્ડ રિડર (tarot card reader)પુનિત લુલ્લા પાસેથી..જુઓ વીડિયો
ધર્મ ડેસ્ક, 11 એપ્રિલઃ જીવનમાં વાણીનું ખૂબ જ મહત્વ છે. આપણે હંમેશા કંઇને કંઇ બોલતા હોઇએ છીએ. પરંતુ કઇ વસ્તુ ક્યારે બોલવી તે ખૂબ જ અગત્યનું છે. માણસ સારો ત્યારે જ બને છે જ્યારે તેની વાણી- વર્તન અને કર્મ અન્ય વ્યક્તિને પસંદ પડે છે. તેથી હંમેશા વાણી પર સંયમ રાખવો જરુરી છે. આવો જાણીએ ટેરોકાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા શું કહે છે. આ વિશે…
આ પણ વાંચો…
રાજ્ય(gujarat)ના આ શહેરોમાં કરફ્યુના સમયમાં થયો ફેરફાર, કોરોનાના કેસો વધતા લેવામાં આવ્યો આ નિર્ણય