Advisory to Indians in Kyiv

Advisory to Indians in Kyiv: યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું, કોઈ પણ રીતે આજના દિવસમાં કિવ છોડો

Advisory to Indians in Kyiv: દૂતાવાસે ભારતીય નાગરિકોને આજના દિવસમાં તાત્કાલિક ધોરણે ટ્રેન અથવા તો કોઈપણ રીતે કિએવ છોડવા કહ્યું

નવી દિલ્હી, 01 માર્ચઃAdvisory to Indians in Kyiv: રશિયન સેનાનો કાફલો યુક્રેનની રાજધાની કિએવ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ત્યાં પરિસ્થિતિ વધુ બગડે તેમ હોવાથી યુક્રેનમાં ભારતીય દૂતવાસે એક નવી ઍડવાઇઝરી જારી કરી છે.

ટ્વિટર પર શૅર કરાયેલી ઍડવાઇઝરીમાં દૂતાવાસે કિએવમાં રહેતા ભારતીય નાગરિકોને આજના દિવસમાં તાત્કાલિક ધોરણે ટ્રેન અથવા તો કોઈપણ રીતે કિએવ છોડવા કહ્યું છે.

આ પણ વાંચોઃ Microsoft CEO Son dies: માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્રનું 26 વર્ષની ઉંમરે નિધન- વાંચો વિગત

Gujarati banner 01