કોરોનાએ આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે

કોરોનાએ આયુર્વેદના મહત્વને સમજાવ્યું છે, ત્યારે આપણે તેનાથી ડર્યા વિના આપણી આયુર્વેદીક ચિકિત્સા પધ્ધતિને અપનાવીએ ગોંડલના સદ્દગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી નીતિનભાઈ રાયચુરાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૮ ઓક્ટોબર: … Read More

રાજયની ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા અપાઈ મંજૂરી

કોરોના સંક્રમણ ને રોકવા રાજય સરકારનો મહત્વનો નિર્ણય રેપીડ એન્ટીબોડી ટેસ્ટ માટેના દર નિયત કરાયા રાજયની ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા અપાઈ મંજૂરી: જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને … Read More

રાજકોટ કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓના પરિવારજનોની જેમ સેવા આપતા કર્મયોગીઓ

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સેવા માટે કર્મયોગીઓ અવિરત કામગીરી કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓ પાસે તેના સ્વજનો સારવાર દરમિયાન ન હોવાથી તબીબો, નર્સ … Read More

વૃદ્ધાશ્રમના ૩૦ વડીલોની સારવારનો અનુભવ જીવનભરનું સુખદ સંભારણું

વૃદ્ધાશ્રમના ૩૦ વડીલોની સારવારનો અનુભવ જીવનભરનું સુખદ સંભારણું:વૃધ્ધિ ભંડેરી (મેડિકલ સ્ટુડન્ટ)  ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ્સને મળ્યો કોરોનાની દર્દીઓનો સારવારનો લાભ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: સમરસ હોસ્ટેલ સ્થિત … Read More

પથારીવશ વડીલોની લાઠી બની યુવા જીવનને સફળ કરતાં સમરસ કોવીડ કેર સેન્ટરના ૧૨૦ એટેન્ડન્ટસ

  “કોરોના દર્દી અમારા કામનો નહિં, પરંતુ હદયનો હિસ્સો છે”: ૧૯ વર્ષીય એટેન્ડન્ટ જયેશભાઈ  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: શિયાળાની કડકડતી ઠંડી છે. એક યુવાન રસ્તા પર શાલ ઓઢીને પસાર થઈ રહ્યો … Read More

‘‘ફીયર’’ નહીં, ‘‘અવેર’’ જ આપણને કોરોનાથી બચાવશે

‘‘ચિત્રલેખા’’ મેગેઝીનના રાજકોટ બ્યુરો ચીફશ્રી જ્વલંત છાયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: કોરોનાની મહામારીના સમયમાં ‘‘ચિત્રલેખા’’ મેગેઝિનના રાજકોટ બ્યુરો ચીફશ્રી જ્વલંત છાયા રાજકોટના લોકોને ‘‘ફીયર’’ નહીં પણ ‘‘અવેર’’ રાખવાનો અનુરોધ કરતાં તેમનો પ્રેરક … Read More

અમદાવાદના “વાઇલ્ડલાઇફ કેર સેન્ટર’ પર તૈનાત જાંબાઝ રેસ્ક્યુઅર્સ

વન્યજીવ સપ્તાહ -૨૦૨૦ સૌરભે ૧૫૦ ફૂટ ઉંચાઈ પર બાળ વાનરને રેસ્ક્યુ કર્યું, રાકેશે ઘાયલ પાયથન સાપને બચાવ્યો વાલ્ડ લાઇફ હેલ્પલાઇન ૭૬૦૦૦૦૯૮૪૫/૪૬ સવારે ૮:૦૦ થી રાત્રિ ૧૨:૦૦ કલાક સુધી કાર્યરત અહેવાલ: … Read More

પ્લાઝમા સારવાર એ માઈલ્ડ ટુ મોડરેટ કેટેગરીના કૉવિડ દર્દીઓની સારવાર નો એક વિકલ્પ છે: ડો.ચિરાગ રાઠોડ

વડોદરા, ૦૭ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કોરોના પીડિતોની પ્લાઝમા સારવાર માટે સંતોષજનક પ્રમાણમાં બ્લડ પ્લાઝમા મળી રહે અને કોરોના મુક્ત થયેલા અને પ્લાઝમાનું દાન … Read More

પ્લાઝમા દાતા રાજેશભાઈ કહે છે કે એની પ્રોસીજર વેદના રહિત છે અને કોઈ અશક્તિ આવતી નથી

એવું સમજો કે પ્રભુએ બીજાને મદદરૂપ થઈ શકીએ એ માટે જ કોરોના મુક્ત કર્યા છે એટલે પ્લાઝમા ડોનેશનનું નેક કામ કરીએ: ડો.રાજેશ શાહ વડોદરા, ૦૭ ઓક્ટોબર: ડો.રાજેશ શાહ જાતે નિષ્ણાત … Read More

ભાવિ ડોક્ટર માટે તબીબી સેવાના નવા પાઠ શીખવા અવસર બનતી કોરોના મહામારી

ભાવિ ડોક્ટર માટે તબીબી સેવાના નવા પાઠ શીખવા અવસર બનતી કોરોના મહામારી ઉચ્ચ વ્યવસાયિક મૂલ્યોનો પરિચય કરાવતા એમબીબીએસ ફાઈનલ યરના છાત્રો રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના એમબીબીએસના છાત્રોનો કોવિડ-૧૯માં ફરજ બજાવવાનાં … Read More