વેન્ટિલેટરના સહારે જીવનની શરૂઆત કરનાર, નવજાત બાળકને ૧૪ દિવસમાં કોરોના મુક્ત કરતા સિવિલના દેવદૂતો

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૭ ડિસેમ્બર:  બાળકનો જન્મ થાય ત્યારે માતાપિતા અને પરિવારજનોની ખુશી ચરમસીમાએ હોય છે. કમનસીબે ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત … Read More

મ્યુકોરમાઇકોસીસ રોગથી જો તમે અજાણ છો તો જરૂરથી વાંચો આ ખબર

મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી……મ્યુકોરમાઇકોસીસ ચેપી રોગ નથી….. ડાયાબિટીસ, કિડની કે કેન્સરની લગતી બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસનું પ્રમાણ વધુ જોવા મળે છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 46 મ્યુકોરમાઇકોસીસના કેસ જોવા મળ્યા … Read More

મહિલા અને બાળ વિકાસ વિભાગના તાલીમબદ્ધ કાઉન્સેલર્સે કોરોનાકાળમાં પરિવાર તુટતા બચાવ્યાં

પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરમાં વિવાદનો ઉકેલ સંવાદથી મહિલા અને બાળ વિકાસ વિભાગના તાલીમબદ્ધ કાઉન્સેલર્સે કોરોનાકાળમાં પરિવાર તુટતા બચાવ્યાં અહેવાલ: ઉમંગ બારોટ ‘’કચકડાના ચોકઠા ગોઠવી રહેલા આ બાળકને ખબર નથી … Read More

સિવિલ સંકુલની કેન્સર હોસ્પિટલમાં ભારતભરમાં રેર ગણાતી “રોટેશન પ્લાસ્ટી સર્જરી” કરાઇ

એક જ અઠવાડિયામાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના બે દર્દીઓ પર અતિ જટીલ ગણાતી “રોટેશન પ્લાસ્ટી સર્જરી” હાથ ધરાઇ ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમથી ગરીબ દર્દીઓને ૮-૧૦ લાખની સારવાર વિના મૂલ્યે પ્રાપ્ત થઇ … Read More

સરદાર પટેલે સિંધ-પાકિસ્તાનથી આવેલા સિંધીઓને ભારતમાં ક્યાં-ક્યાં વસાવ્યા ?

[૧૫ ડીસેમ્બર: સરદાર પટેલની પૂણ્યતિથી, ૧૮ ડીસેમ્બર: ઇન્ટરનેશનલ માઈગ્રન્ટસ ડે] સરદાર પટેલે સિંધ-પાકિસ્તાનથી આવેલા સિંધીઓને ભારતમાં ક્યાં-ક્યાં વસાવ્યા ? અમદાવાદમાં છે એવું ‘સરદાર નગર’ ભારતમાં બીજે ક્યાં છે? ભારતમાં આવેલા … Read More

સિવિલ હોસ્પિટલમાં C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા ૧૦૦ ટેબલેટ ભેટ કરાયા…

ફ્રંટલાઈન કોરોના વોરિયર્સના સંતાનોના ડિજિટલ શિક્ષણ માટે સહાયની સરવાણી વહી…. સિવિલ હોસ્પિટલમાં C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા ૧૦૦ ટેબલેટ ભેટ કરાયા… અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓ.પી.ડી ફરી કાર્યરત કરાઇ

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની સૂચના અનુસાર અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓ.પી.ડી ફરી વખત શરૂ કરવામાં આવી છે. કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં સવારે ૯ થી 1 વાગ્યાની … Read More

ડભોઇ તાલુકાના બારીપુરાના વયોવૃદ્ધ મનુભાઈ પાટણવાડીયા માટે સયાજી હોસ્પિટલની કોવિડ ટ્રાએજ સુવિધા આશીર્વાદ રૂપ બની

શંકાસ્પદ કોવીડના લક્ષણો સાથે આવેલા શ્રમિક પરિવારના આ પ્રથમ દર્દીને ટ્રાએજ ખાતે એક કલાકની સઘન અને તાત્કાલિક સારવાર કામિયાબ નીવડી વડોદરા, ૧૨ ડિસેમ્બર: ડભોઇ તાલુકાના થુવાવી પાસે નાનકડું બારિપુરા ગામ … Read More

કોરોના કાળમા અમારી બ્લડ બેન્ક દ્વારા 58 હજારથી વધારે દર્દીઓને રક્ત પહોંચાડવામાં આવ્યું: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

કોરોના સામેની જંગમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક નિભાવી રહી છે મહત્વની ભૂમિકા ૫૦૦ થી વધુ થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસ દ્વારા દર્દીઓને જીવતદાન બક્ષ્યું કોરોના કાળમા અમારી બ્લડ બેન્ક દ્વારા 58 હજારથી … Read More

નર્મદામાં જિલ્લા માં કોરોના વેકસીનેસનનો” પ્લાન તૈયાર: જાણો કોને અપાશે પ્રથમ વેકસીન

કોરોના વેકસીનેસન માટે કુલ 279 ટિમો 50 થી વધુ વાહનો સાથે તૈનાત રહેશે, વેકસીનને સાચવવા માટે કુલ 32 કોલ્ડ ચેઈન પોઈન્ટ હશે વેકસીન મુકાયા બાદ સંભવિત આડઅસરને લીધે ઈમરજન્સીના ભાગરૂપે … Read More