માનસિક અસ્થિર મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતું જામનગરનું સખી વન સ્ટોપ સેન્ટર

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૩ ડિસેમ્બર: તા.૧૬-૧૧-૨૦૨૦ના રોજ ખીજડા મંદિર, ખંભાળિયા ગેટ પાસે એક અજાણી મહિલા આંટા મારતી હોઇ એવી જાણ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનને કરવામાં … Read More

મને શારિરીક દિવ્યાંગતા છે પરંતુ માનસિક નહીં :ડૉ.કિશોર કારિયા

આજે ૩જી ડિસેમ્બર …. વર્લ્ડ ડિસેબિલીટી ડે… અમદાવાદ સિવિલ હોસ્પિલમાં બાહોશીથી કોરોના ડ્યુટી નિભાવતા દિવ્યાંગ કર્મીઓ મને શારિરીક દિવ્યાંગતા છે પરંતુ માનસિક નહીં :ડૉ.કિશોર કારિયા રાજ્યના છેવાડાના નાગરિક સુધી ટેલિમેન્ટરીંગ … Read More

મૃતદેહની અંતિમક્રિયા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (SOP)ને અનુસરવામાં આવે છે: સુપ્રિટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ

કોરોનાગ્રસ્ત મૃતદેહના નિકાલની પ્રક્રિયામાં આરોગ્ય વિભાગની સાવચેતી સાથે સંવેદનશીલતા અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૦૨ ડિસેમ્બર: કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યુ પામે ત્યારે તેના શરીર પર અથવા શરીરની અંદર રહેલો વાયરસ અન્ય લોકોને … Read More

ફ્રેંકફર્ટની એક સંસ્થા દ્વારા કરાયેલું સંશોધન ઓસડીયા કોરોના વાઈરસ ની સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે

ફ્રેંકફર્ટની એક સંસ્થા દ્વારા કરાયેલું સંશોધન દર્શાવે છે કે આયુર્વેદિક સૂત્રોથી બનાવેલા ઓસડીયા કોરોના વાઈરસની સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ અને એન્ટીઈન્ફેમેટરી ફાયદા ધરાવે છે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કોવીડ-૧૯ … Read More

અંકોડિયા ગ્રામ પંચાયત સુરક્ષાના સર્વેલન્સ માટે સ્થાપિત કરેલા સીસીટીવી નેટવર્ક દ્વારા કોરોના ગાઈડ લાઇનના પાલન પર નજર રાખે છે

એક પંથ દો કાજ: અંકોડિયા ગ્રામ પંચાયત સુરક્ષાના સર્વેલન્સ માટે સ્થાપિત કરેલા સીસીટીવી નેટવર્ક દ્વારા કોરોના ગાઈડ લાઇનના પાલન પર નજર રાખે છે માસ્ક વગર ફરનારા અને ટોળે વળનારા ગ્રામજનોને … Read More

સિવિલ મેડિસીટીની તમામ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા વધારાની પ્રવાહી ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૩૦ નવેમ્બર: કોરોનાગ્રસ્ત દર્દીઓના શરીરમાં રહેલું ઓક્સિજનનું પ્રમાણ એકાએક … Read More

નારી તું નારાયણી: સગર્ભા મહિલા તબીબ નિષ્ઠા સાથે કોરોના વિષયક આરોગ્ય સેવા આપી રહ્યાં છે

નારી તું નારાયણી: સગર્ભા મહિલા તબીબ નિષ્ઠા સાથે કોરોના વિષયક આરોગ્ય સેવા આપી રહ્યાં છે: અંકોડિયાના એ.એન.બહેનની સેવા નિષ્ઠાને ગામલોકો વખાણે છે વડોદરા, ૩૦ નવેમ્બર: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની … Read More

રાજકોટ ની આગ ની ઘટના બાદ જામનગર ની હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સલામતીના કામો શરૂ કરાયા.

રાજકોટ ની આગ ની ઘટના બાદ જામનગર ની હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સલામતીના કામો શરૂ કરાયા. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૯ નવેમ્બર: જામનગર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ સિવિલ … Read More

સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી દુર્ઘટના નિવારવા ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજાઈ

સિવિલ હોસ્પિટલ ખાતે આગ જેવી દુર્ઘટના નિવારવા ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિગ’ યોજાઈસુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત ૭૦ થી વધુ કર્મચારીઓને તાલીમ બદ્ધ કરાયા અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, … Read More