માનસિક અસ્થિર મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતું જામનગરનું સખી વન સ્ટોપ સેન્ટર
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૩ ડિસેમ્બર: તા.૧૬-૧૧-૨૦૨૦ના રોજ ખીજડા મંદિર, ખંભાળિયા ગેટ પાસે એક અજાણી મહિલા આંટા મારતી હોઇ એવી જાણ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનને કરવામાં … Read More
