કોવિડનો ચેપ ફેલાતો અટકાવવાની બાબતમાં આગામી 15 દિવસ ખૂબ અગત્યના છે: શ્રીમતી શાલિની અગ્રવાલ

કોવિડનું સંક્રમણ રોકવા જિલ્લા ના ગ્રામ વિસ્તારમાં નિયમોનું ચૂસ્ત પાલન કરાવવાની સાથે લોક જાગૃતિ કેળવવામાં આવશે વડોદરા, ૨૮ નવેમ્બર: કોવિડનો ચેપ ફેલાતો અટકાવવાની બાબતમાં આગામી 15 દિવસ ખૂબ અગત્યના છે … Read More

રાજયમાં આજે ૧,૫૬૦ નવા કોરોના ના દર્દીઓ નોધાયા: આરોગ્ય વિભાગ

અમદાવાદ, ૨૬ નવેમ્બર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ૨ાજય સ૨કા૨ના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી ૨હ્યુ છે. આજે રાજયના વિવિધ … Read More

એક સાથે ચાર મૃતદેહોને શબવાહિનીમાં લઈ જવાની ઘટના પર કડક કાર્યવાહીના આદેશ આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી

ગાંધીનગરમાં શબવાહિનીમાં એકી સાથે ચાર મૃતદેહો લઈ જવાની ઘટનાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહીના આદેશો આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની માનવીય અભિગમથી સંવેદનાપૂર્વક સારવાર કરવા નાયબ … Read More

पापा का देश के प्रति प्रेम और गरीबों की सेवा करने की भावना यही हमारा मकसद होगा: मुमताज पटेल सिद्दीकी

मुमताज पटेल सिद्दीकी एवं फैजल पटेल (स्वर्गीय अहमद पटेल की पुत्री एवं पुत्र ) अहमदाबाद, 26 नवम्बर: पापा हमेशा कहते थे, सबको साथ लेकर चलना, जितना हो सके सबकी मदद … Read More

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર “લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા એ જ મારા માટે અગિયારસ છે: આશાવર્કર સરોજબેન શીશાંગિયા સતત આઠ મહિનાથી રાજકોટના … Read More

રાજ્યમાં આજે કોવિડ -૧૯ ના ૧,૫૪૦ નવા દર્દીઓ નોધાયા જાણો સંપૂર્ણ માહિતી તમારા જિલ્લાના

અમદાવાદ, ૨૫ નવેમ્બર: આજે રાજયના વિવિધ જિલ્લાઓ માં કુલ ૧,૫૪૦ કેસ નોંધાયા છે. સાથે આજે ૧,૨૮૩ દર્દીઓ એ કોરોનાને માત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં ૨ાજયના … Read More

ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ માં વધુ એક રોપેક્ષ જહાજ સર્વિસ ચાલુ કરવા સરકારના વિચારણા

જળ પરિવહન નાં વિકાસ માટે સરકાર કટિબદ્ધ ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ માં વધુ એક રોપેક્ષ જહાજ સર્વિસ ચાલુ કરવા વિચારણા અહેવાલ: દિનેશ મકવાણા ભાવનગર, ૨૫ નવેમ્બર: સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ … Read More

જૂનાગઢ: ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા

ચાલુ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા કોરોના સ્થિતીને લઈને વહીવટી તંત્રનો નિર્ણય લીલી પરિક્રમા માટે નહીં આવવા તંત્રની લોકોને અપીલ જંગલમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સંભવ નથી પરંપરા જાળવી રાખવા … Read More

નર્મદા જિલ્લા નો પ્રખ્યાત ભાદરવા દેવ નો મેળો કોરોના ને કારણે બંધ રહેશે.

ગુજરાત સહીત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ થી મોટી સંખ્યા માં આદિવાસી શ્રદ્ધાળુઓ મેળા માં દર્શનાર્થે આવતા હોય છે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૧ નવેમ્બર: નર્મદા જિલ્લા માં દર વર્ષે કાર્તિક પૂર્ણિમા … Read More

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કામરેજના મોરથાણા ગામે ‘એગ્રો ફોરેસ્ટ્રી ટુર’ યોજાઈ

રાજ્યમાં સૌપ્રથમવાર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કામરેજના મોરથાણા ગામે ‘એગ્રો ફોરેસ્ટ્રી ટુર’ યોજાઈ કુદરતને જાણવા અને માણવાની સાથે પ્રકૃતિના સાંનિધ્યમાં ૪૦ પ્રકૃતિપ્રેમીઓ જોડાયાં સુરત:શુક્રવારઃ આજના આધુનિક યુગમાં જ્યારે યુવાનો પ્રકૃત્તિથી … Read More