ડભોઇ તાલુકાના બારીપુરાના વયોવૃદ્ધ મનુભાઈ પાટણવાડીયા માટે સયાજી હોસ્પિટલની કોવિડ ટ્રાએજ સુવિધા આશીર્વાદ રૂપ બની
શંકાસ્પદ કોવીડના લક્ષણો સાથે આવેલા શ્રમિક પરિવારના આ પ્રથમ દર્દીને ટ્રાએજ ખાતે એક કલાકની સઘન અને તાત્કાલિક સારવાર કામિયાબ નીવડી વડોદરા, ૧૨ ડિસેમ્બર: ડભોઇ તાલુકાના થુવાવી પાસે નાનકડું બારિપુરા ગામ … Read More
