સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દીઓની સારવારની સાથે તેમના કિંમતી સામાનને પણ સાચવે છે.

દર્દીઓની કિંમતી ચીજવસ્તુઓ સાચવવી એ અમારી નૈતિક ફરજ છેઃ સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધી સુરત, ૨૩ ઓક્ટોબર: કોરોના કાળે લોકોને ઘણુ શીખવી દીધુ છે કે, પૈસા કરતાંયે જીવન … Read More

સરકારી ખર્ચે દોઢ લાખના મોંઘા ઇન્જેક્શન અને દવાઓ આપી તેમને સાજા કરવામાં આવ્યા: સયાજી હોસ્પિટલ

ડાયાબિટીસ અને બીપી તો હતાં જ અને તેમાં ભળ્યો કોરોના: પરેશભાઈ મોદી સયાજી હોસ્પિટલમાં અશક્તિની હાલતમાં દાખલ થયાં હતાં:12 દિવસની કાળજી ભરી સારવારને અંતે હરતા ફરતા ઘેર ગયા વડોદરા, ૨૩ … Read More

યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ હોસ્પિટલને ઊર્જા સંરક્ષણમાં “ગ્રીહા ” દ્વારા ૩ સ્ટાર રેટીંગ મળ્યુ

બાળ હદયરોગ હોસ્પિટલ ઉપલબ્ધ સુવિધાઓ ૧૫ કાર્ડિયાક ઓપરેશન થીયેટર, ૫ કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડીયાક ઓપરેશન થીયેટર “બિલ્ડીંગ ઇન્ફોરમેશન મોડલીંગ (BIM)”ટેકનોલોજીથી તૈયાર થયેલ આ હોસ્પિટલને ઊર્જા સંરક્ષણમાં “ગ્રીહા (GRIHA)” દ્વારા … Read More

અમદાવાદમાં ૧૨૦ દિવસમાં ૧૦ હજાર કોરોના વોરિયર્સને સંશમની વટીનું વિતરણ કરાયુ

“અમૃતા પ્રોજેક્ટ” હેઠળ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા અમદાવાદમાં ૧૨૦ દિવસમાં ૧૦ હજાર કોરોના વોરિયર્સને સંશમની વટીનું વિતરણ કરાયુ રેલવે યાર્ડના ૫૦૦ થી વધુ કર્મીઓ સંશમની વટીના કારણે સુરક્ષિત રહ્યા : … Read More

કોરોનાની સારવાર વેળાએ તબિયતમાં સુધારો અને જ્ઞાનમાં વધારો થાય તે માટે ઓનલાઈન સ્ટડી

કોરોનાની સારવાર વેળાએ તબિયતમાં સુધારો અને જ્ઞાનમાં વધારો થાય તે માટે ઓનલાઈન સ્ટડી કરીને સમયને સાર્થક કરતો ૨૦ વર્ષીય શ્યામ ગઢિયા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: સંકટ સમયે સમજદારીભર્યો … Read More

આપણી સમજણ અને સકારાત્મક દ્રષ્ટીકોણ જ કોરોનાને હરાવવાનો સૌથી શ્રેષ્ઠ અને કારગત ઉપાય છે: સ્વામી

આપણી સમજણ અને સકારાત્મક દ્રષ્ટીકોણ જ કોરોનાને હરાવવાનો સૌથી શ્રેષ્ઠ અને કારગત ઉપાય છે યોગીધામના ત્યાગવલ્લભ સ્વામીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: કોરોના મહામારીના સમયમાં લોકોમાંથી … Read More

“દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન

રાષ્ટ્રભાવના સાથે કોવિડ હોસ્પિટલ ખાતે એક વર્ષના બાળકની સ્નેહાળ માતા ડો. ખ્યાતિબેન જેઠવા બજાવી રહ્યા છે, નિષ્ઠાપૂર્વકની સેવા “દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન જેઠવા અહેવાલ: … Read More

કોરોના મૃતકના પરિવારજનોને સંભાળવાની કામગીરી પીડાજનક રહી: ડો. રાજ મિશ્રા

પી.પી.ઈ. કીટ ભેખધારી આરોગ્યકર્મીઓ કોરોનાના દર્દીઓની સારવારની સાથે દર્દીઓના પરિવારજનોને સંભાળવાની કપરી કામગીરી સુપેરે નિભાવી રહયાં છે અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: કોરોનાના ગંભીર દર્દીઓના મૃત્યુ બાદ સૌથી … Read More

રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કામની નોંધ લીધી એનાથી પ્રોત્સાહિત થઈ છું: ડો. પિનલ

કોરોનાની ફરજ દરમિયાન આ તબીબ બે વાર સંક્રમિત થયાં છે મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને આયોજિત શક્તિ વંદના કાર્યક્રમમાં આમંત્રિત વડોદરાના ડો. પિનલે સમયાંતરે પોતાના માસૂમ બાળકથી અને પરિવાર થી દુર રહીને … Read More

કોરોનાના નિદાનમાં ચેસ્ટ એક્સરે ખૂબ અગત્યનું છે

કોરોનાના નિદાનમાં એક્સરે ચેસ્ટ ખૂબ અગત્યનું ટૂલ: અત્યાર સુધી સયાજીના કોરોના વોર્ડ અને ઓપીડીમાં રોગ નિદાન માટે આઠ હજારથી વધુ છાતીના એક્સરે લેવામાં આવ્યા છે અહી ચાર સાદા અને એક … Read More