રાજકોટ શહેર પોલિસને સ્કોચ-ગોલ્ડ એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

અહેવાલ: રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, તા. ૨૯ ઓક્ટોબર – સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગુ પાડવામાં આવેલા લોકડાઉન દરમ્યાન જાહેર જનતાની સલામતી અર્થે કાયદો અને વ્યવસ્થા જાળવવા ટેકનોલોજીના નવતર … Read More

આત્મનિર્ભર: દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા

આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણ:કામરેજના વાવ ગામના ઝિંદાદિલ દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૯ ઓક્ટોબર: રાજ્યના કેટલાય દિવ્યાંગો પગભર ભાવનાને આત્મસાત કરીને સમાજને સ્વમાનભેર … Read More

જસદણના દેવગા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી જીરૂનું વાવેતર કર્યું

દસ પ્રકારની વનસ્પતિ મિશ્રિત કરી દેશી દવા બનાવતા કરશનભાઇ સોલંકી અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૨૮ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે અને ખેતી ખર્ચ ઘટે તે માટે રાજકોટ ‘‘આત્મા’’ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જંતુ … Read More

રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રશાંત જૈને પ્લાઝમા ડોનેટ કરી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ

ન્યાય મંદિરમાં બેસી લોકોને ન્યાય આપવાની સાથે રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રશાંત જૈને પ્લાઝમા ડોનેટ કરી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૮ ઓક્ટોબર: “કોરોના” આ ત્રણ શબ્દનો અક્ષર આજે સમગ્ર વિશ્વને હચમચાવી રહ્યો છે. પ્રત્યેક દેશ કોરોનાના સંક્રમણથી તેમના નાગરિકોને બચાવવા કોરોના રસીના સંશોધન માટે … Read More

હજીરા કોવિડ કેર સેન્ટર’માં નિ:શુલ્ક સારવાર લઈને આજ સુધી ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા

રિલાયન્સ ફાઉન્ડેશનનું કોરોના સામેના સેવાકાર્યમાં ઉમદા યોગદાન મોરા ગામે ‘હજીરા કોવિડ કેર સેન્ટર’માં નિ:શુલ્ક સારવાર લઈને આજ સુધી ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા: ૩૧ દર્દીઓ સારવાર હેઠળ અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત … Read More

રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત

દેશભરનો અનન્ય G.D.P. (ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ) અંતર્ગત રાજ્યમાં ૪૭ કેન્દ્ર કાર્યરત રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત ૧૦ વર્ષમાં ૮ લાખ ૮૫ હજાર થી વધુ દર્દીઓએ … Read More

ભયને જ ભસ્મીભૂત કરી, જૈફ વયે કોરોનાને મ્હાત આપતા નિર્મળાબાનો અનોખો કિસ્સો

હૃદયરોગ, પેરેલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી ધરાવતા ૯૦ વર્ષીય નિર્મળાબાના મક્કમ મનોબળે કોરોનાને હરાવ્યો અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: ” हौसले भी किसी हकीम से कम नहीं होते, हर तकलिफ में … Read More

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ: નિધિબેન ધોળકિયા

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ સુ-પ્રસિદ્ધ ગાયિકા નિધિબેન ધોળકિયાનો પ્રેરક સંદેશ અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: “વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ, નહિતર અચાનક અંધારા થાશે જી” ગંગાસતી – પાનબાઈના … Read More

કોરોના પોઝિટિવ દર્દીઓને સયાજી હોસ્પિટલે ડાયાલિસિસની સુવિધા સુવિધા શરૂ કરવામાં આવી

કોરોના કટોકટીમાં જેમને ડાયાલિસિસની જરૂર છે તેવા કોરોના પોઝિટિવ દર્દીઓને સયાજી હોસ્પિટલે આ જીવન રક્ષક સુવિધા પૂરી પાડી કોરોના વોર્ડમાં પોઝિટિવ દર્દીઓ માટે બે અલાયદા મશીનો સાથે હિમોડાયાલીસિસ ની જે … Read More

બિનવારસી મૃતદેહ.. ને અગ્નિસંસ્કાર અને મહિલા શસક્તિકરણ ક્ષેત્રે સેવા નું નામ એટલે અલ્પા પટેલ……

નારી શક્તિ વંદના……… અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય આણંદ, ૨૪ ઓક્ટોબર: આઝાદી મેળવવા ની લડત માં લખેલા ભીત સૂત્રો હજુ મકાનો ની દીવાલો ઉપર સાચવી રાખવા પ્રયાસ કરી રહેલુ નગર ભાદરણ ના … Read More