આણંદ કલેકટરે પોતાના અદના સેવકને આપ્યું અનોખુ નિવૃતિ વિદાયમાન

સેવકને કલેક્ટરના આસન પર બેસવાની નોખી ખુશી આપી કદરદાન કલેકટરશ્રી આર.જી.ગોહિલે કલેકટર સાહેબની ખુરશી એ જિલ્લાનું સર્વોચ્ય પદ ગણાય છે.ઉચ્ચ શિક્ષિત લોકોનું આ ખુરશી પર બેસવાનું સ્વપ્ન પણ પૂરું થતું … Read More

પાંચ દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી

નવજાત શિશુએ ‘દસ’ દિવસે પહેલીવાર સ્તનપાન કર્યું કોરોનાના કપરાકાળમાં બાળ રોગ સર્જરી વિભાગની ‘ડબલ સેન્ચ્યુરી’ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા પાંચ દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર … Read More

સમરસ હોસ્ટલ“અહીંનું ભોજન લીધા પછી હવે ઘરે જમવાનું નહીંફાવે’’

કોરોનાના કાળમાં જ્યારે કોઈ બહાર નિકળવા તૈયાર નહતા ત્યારે, અમે કોવિડના દર્દીઓ અને તેના પરીવારજનો માટે ભોજન બનાવવાનું કામ સ્વિકાર્યું:નિતાબેન ખારોડ, રસોઇ કોન્ટ્રાકટર અહીંનું ભોજન લીધા પછી હવે ઘરે જમવાનું … Read More

“હું સુરત” તમને ખાત્રી આપું છું કે હું ફરીથી બેઠું થઇશ:ગીતા શ્રોફ

ખુદ સુરક્ષિત રહીશું અને અન્યો ને સુરક્ષિત રાખીશું…… હું સુરત…… આગ માં પણ ખાક થયુ, લૂંટાયું પણ ખરું, રોગચાળો ,પુર,અને બીજી અનેક આપત્તિઓનો સામનો કરી  બમણા વેગથી   વિકાસની  સ્પીડ પકડી … Read More

મેં ક્યારેય હાર માની નથી…. આગળ પણ માનવાની નથી… કોરોના સામેનો જંગ જારી છે:ડૉ. મોહિની દાત્રાણિયા

દેહથી દિવ્યાંગ પણ મનથી મક્કમ ડૉ. મોહિની ૬૦ દિવસથી કોવિડ ડ્યુટી પર સંકલન :: અમિતસિંહ ચૌહાણ જન્મના એક વર્ષના સમયગાળા બાદ પોલીયોગ્રસ્ત થવાનાં કારણે શારીરિક દિવ્યાંગતા જરૂર આવી પરંતુ માનસિક … Read More

ખરાબ સમય આવ્યો છે…પણ કાયમી રહેવા આવ્યો નથી:ગોવિંદભાઇ ધોળકીયા

માનવ જીવન બચાવવા ના આ મહા યજ્ઞમાં આપણી સમજણ ની આહુતિ આપીએ:ગોવિંદભાઇ ધોળકીયા (શ્રી રામ કૃષ્ણ એક્સપોર્ટ) રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત  સુરત,મંગળવાર: આપણે સૌ જાણીએ છીએ તેમ જે વસ્તુ આવે છે તે જવા માટે … Read More

સૂરત દયાળજી કેળવણી મંડળ સંકુલ ખાતે હોમ કોરોન્ટાઇન અને આઇસોલેશન સેન્ટર કાર્યરત

૨૫ બેડ સાથે ડોઝિ સોફટવેરની મદદ વડે ઓકસિજન લેવલ, સહિતની વિગતો જાણી શકાશે રિપોર્ટ:પરેશ ટાપણીયા સૂરતઃમંગળવારઃ– સૂરત શહેર ના મજુરા ગેટ વિસ્તારમાં આવેલા શ્રી દયાળજી કેળવણી મંડળ સંકુલ ખાતે આજે … Read More

કોરોનાકાળથી રજા વિના નવી સિવિલમાં સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલા સન્ની સોલંકી

સિવિલમાં સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલા વર્ગ ચારનાકર્મચારીઓનું આગળ પડતું યોગદાન રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયાસુરતઃમંગળવારઃ– કોરોનાકાળથી સંક્રમણ થયું, ત્યારથી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ,  આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઈ અને સેનિટાઈઝેશન કર્મચારીઓ પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ તરીકે … Read More

મનપાના પાડોશી અધિકારીએ આઘાત ન લાગે તે રીતે સમયસર હોસ્પિટલની સારવાર અપાવી- ફરીદખાન

પહેલો સગો તે પાડોશી’ કહેવત સાકાર થઈઃ ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ સ્મીમેરની સારવાર અને મજબૂત મનોબળથી ફરીદખાને માત્ર પાંચ દિવસમાં કોરોનાને હરાવ્યો મહાનગરપાલિકાના અધિકારીની સમયસૂચકતા અને સ્મીમેરની સમયસરની સારવારે   … Read More

કોરોનાકાળમાં આયુર્વેદિક ચિકિત્સા કેટલી અસરકારક છે જાણો આ વિશેષ અહેવાલમાં

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા પત્રકારો માટે આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પણ આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં ૨૧૦૧ કોરોના વોરીયર્સ, ૧૭૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સંશમની વટી, આયુષ-૬૪, … Read More