Dr Dhirubhai Patel: ધરમપુરના એક એવા તબીબ જેમનું લક્ષ્ય સર્પદંશમાં ‘ઝીરો ડેથ’નું છે

Dr Dhirubhai Patel: “સાપ કરડવાના મોટા ભાગના કિસ્સા જંગલ વિસ્તારના હોય છે. અને આ વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ઈંજેક્શન સાથે દવા અને સારવારનો ખર્ચ પણ હું જ ભોગવી … Read More

ધરમપુર તાલુકાના ખેડૂતોને મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના અંગેની જાણકારી અપાઇ

રાજ્‍યના તમામ ખેડૂતોને કુદરતી પરિબળોના કારણે કૃષિ પાકને થયેલા નુકસાન સામે સહાય અપાશે- આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર   અહેવાલ:માહિતી બ્‍યુરો વલસાડ વલસાડ,રાજ્‍યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્‍ય સરકાર … Read More