બારડોલી નગરપાલિકા ખાતે રૂા.૬.૪૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ૧૧ ગામોમાં રૂા.૨૧.૨૦ કરોડના જનહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત, ૨૭ સપ્ટેમ્બર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે … Read More
