Railway crossing image

Railway Crossing No 3 Closed: ચાંદલોડિયા-ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3 બંધ રહેશે

Railway Crossing No 3 Closed: 25મી જાન્યુઆરીના રોજ ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3 બંધ રહેશે

અમદાવાદ, 23 જાન્યુઆરીઃ Railway Crossing No 3 Closed: પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશન વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ નંબર 3 કિ.મી. 508/08-09 (વંદેમાતરમ-ગોતા) 25 જાન્યુઆરીના રોજ સવારે 08.00 થી 18.00 વાગ્યા સુધી સમારકામ માટે બંધ રહેશે.

રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન ગોતા બ્રિજ જગતપુર દ્વારા મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો…. Coffee-Table Book Release: કચ્છ વિસ્તારના પુનઃ નિર્માણ અને પુનઃ વિકાસનું નિરૂપણ કરતી કોફી-ટેબલ બુકનું મુખ્યમંત્રીએ કર્યું વિમોચન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો