cancel trains

Train cancel: ભીલડી અને ચંડીસર ની વચ્ચે ડબલિંગના કારણે અમદાવાદ મંડળની ઘણી ટ્રેનો રદ કરીને ડાયવર્ટ કરવામાં આવશે

Train cancel: ટ્રેન સંખ્યા 04893 જોધપુર-પાલનપુર સ્પેશ્યિલ ભીલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ રહેશે તેમ જ ભીલડી અને પાલનપુર ની વચ્ચે રદ્દ થશે

અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ Train cancel: પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળના સામાખ્યાલી અને પાલનપુર સ્ટેશન પર ભીલડી- લોરવાડા -ડીસા-ચંડીસર સ્ટેશનોની વચ્ચે ડબલિંગ (commissioningofdoublines) થવાને કારણે, અમદાવાદ મંડળની ઘણી ટ્રેનો સંપૂર્ણપણે રદ, શોર્ટ ટર્મિનેટ અને ડાયવર્ટ ટર્મિનેટ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :-

પૂર્ણરૂપથી રદ્દ થયેલી (Train cancel) ટ્રેનો:

  1. તારીખ 27 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 02483 જોધપુર-ગાંધીધામ સ્પેશ્યિલ
  2. તારીખ 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 02484 ગાંધીધામ -જોધપુર સ્પેશ્યિલ
  3. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04804 સાબરમતી- ભગતની કોઠી સ્પેશ્યિલ
  4. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04803 ભગત ની કોઠી-સાબરમતી સ્પેશ્યિલ
  5. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04819 ભગતની કોઠી-સાબરમતી સ્પેશ્યિલ
  6. તારીખ 28અને 29 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04820 સાબરમતી-ભગતની કોઠી સ્પેશ્યિલ
  7. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04893 જોધપુર-પાલનપુર સ્પેશ્યિલ
  8. તારીખ 28 અને 29 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04894 પાલનપુર-જોધપુર સ્પેશ્યિલ
  9. તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04841/04842 જોધપુર-ભીલડી-જોધપુર સ્પેશ્યિલ

આ પણ વાંચો: Vaccination Awareness Workshop: પીડીઈયુ અને યુનિસેફે રસીકરણ ઝૂંબેશ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા AIRના સહયોગથી વર્કશોપનું આયોજન

Advertisement

શોર્ટ ટર્મિનેટ ટ્રેનો:

  1. તારીખ 24 થી 26 સપ્ટેમ્બર 2021 સુધી ટ્રેન સંખ્યા 04893 જોધપુર-પાલનપુર સ્પેશ્યિલ ભીલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ રહેશે તેમ જ ભીલડી અને પાલનપુર ની વચ્ચે રદ્દ થશે.
  2. તારીખ 25 થી 27 સપ્ટેમ્બર 2021 સુધી ટ્રેન સંખ્યા 04894 પાલનપુર-જોધપુર સ્પેશ્યિલ ભીલડી સ્ટેશનથી ચાલશે (ઓરિજનેટ થશે ) તથા પાલનપુર અને ભીલડીની વચ્ચે રદ્દ રહેશે.

ડાયવર્ડ ટ્રેનો:

  1. તારીખ 27 સપ્ટેમ્બર 2021 એ ટ્રેન સંખ્યા 04820 સાબરમતી-ભગતની કોઠી સ્પેશ્યિલ વાયા મહેસાણા -પાલનપુર-આબુરોડ-મારવાડ જંકશન થઈને ચલાવવામાં આવશે.
  2. તારીખ 26 અને 27 સપ્ટેમ્બર 2021 એ ટ્રેન સંખ્યા 04321 બરેલી-ભુજ સ્પેશ્યલ વાયા પાલનપુર- મહેસાણા -વિરમગામ-ધ્રાંગધ્રા – સામાખ્યાલી થઈને ચાલશે.
  3. તારીખ 25 થી 27 સપ્ટેમ્બર 2021 સુધી ટ્રેન સંખ્યા 04322 ભુજ-બરેલી સ્પેશ્યિલ વાયા સામાખ્યાલી -ધ્રાંગધ્રા -વિરમગામ- મહેસાણા -પાલનપુર થઈને ચાલશે
  4. તારીખ 24 સપ્ટેમ્બર 2021 ની ટ્રેન સંખ્યા 04321 બરેલી-ભુજ સ્પેશ્યિલ ડીસા સ્ટેશન પર રોકાશે નહીં .
Whatsapp Join Banner Guj

Advertisement