કર્મ (About karma)કરવાથી પણ સફળતા નથી મળી રહી તો અચૂક જુઓ આ વીડિયો, જાણો શું કહે છે ટેરો કાર્ડ રિડર પનિત લુલ્લા
https://www.youtube.com/watch?v=RIyFLxYGg4Q
ધર્મ ડેસ્ક, 14 એપ્રિલઃ ગીતાના ઉપદેશમાં પણ કર્મ(About karma) ઉપર ભાર મુકવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં કર્મ(About karma) કરવાનું કહેવામાં આવ્યું છે. ઘણી વખત આપણે સતત કર્મ કરીએ પણ ફળ ન મળે તો ચિંતા કરવાની કે નિરાશ થવાની જરુર નથી. કારણ કે મહેનત કરનારા વ્યક્તિને ક્યારેકને ક્યારેક સફળતા અચુક મળે જ છે. આવો જાણીએ કર્મ વિશે શું કહે છે ટેરો કાર્ડ રિડર પુનિત લુલ્લા.
આ પણ વાંચો….