ankaleshwar fire

Ankleshwar factory fire: અંકલેશ્વરની ખ્વાજા ચોકડી નજીક આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ

Ankleshwar factory fire: આગ એટલી ભયંકર છે કે દૂર-દૂર સુધી ધુમાડાના ગુટેગુટા દેખાઈ રહ્યા છે

ભરૂચ, 11 ફેબ્રુઆરી: Ankleshwar factory fire: ગુજરાત ના અંકલેશ્વર માં ખ્વાજા ચોકડી નજીક આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. મહાકાળી ફાર્મ કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભયંકર હતી કે મહાકાળી ફાર્મા કંપનીની બાજુમાં આવેલી કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી ગઈ છે.

આ પણ વાંચો: Robbery of IELTS papers: લૂંટારુઓ એક કુરિયર કંપનીની ઓફિસમાંથી IELTSના પેપર્સની ચોરી કરી- વાંચો શું છે મામલો?

આગ એટલી ભયંકર છે કે દૂર-દૂર સુધી ધુમાડાના ગુટેગુટા દેખાઈ રહ્યા છે. ફાયટરની 5 ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.

Gujarati banner 01