Arjun Modwadia 600x337 1

Arjun modhwadia accuses bjp government: બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ્દ કરવા મુદ્દે અર્જુન મોઢવાડિયાનો મોટો આરોપ- વાંચો વિગત

Arjun modhwadia accuses bjp government: અર્જુન મોઢવાડિયોનું કહેવું છે કે, પોતાના ઉમેદવારોના સેટિંગ ની વ્યવસ્થા ના થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી

ગાંધીનગર, 10 ફેબ્રુઆરીઃArjun modhwadia accuses bjp government: બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ્દ કરવા મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા મોટો આરોપ લગાવ્યો છે. અર્જુન મોઢવાડિયોનું કહેવું છે કે, પોતાના ઉમેદવારોના સેટિંગ ની વ્યવસ્થા ના થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે.

વધુમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત નહીં રમવા દે, સરકારે ભરતી કરવી જ પડશે અને નિષ્પક્ષ રીતે કરવી પડશે. નોંધનીય છે કે આ વાત અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર બીજેપીને ટેગ કરીને લખી છે.

આ પણ વાંચોઃ Controversy over hijab: હિજાબનો વિવાદ વકરતા બેંગાલુરૂમાં બે સપ્તાહ માટે 144 લાગુ- વાંચો શું છે મામલો?

Gujarati banner 01