d8d050d4 1f73 4457 bb13 94dd04c6777b

Breaking news: રાજ્ય સરકારે લીધો મોટો મહત્વનો નિર્ણય, કાલથી ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ

d8d050d4 1f73 4457 bb13 94dd04c6777b

ગાંધીનગર,16 માર્ચઃ તાજેતરમાં રાત્રિ કર્ફ્યૂને લઇને મોટા સમાચાર(Breaking news) આવ્યા છે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.રાત્રિ કરફ્યુ ની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.

ADVT Dental Titanium


રાજ્ય સરકારે આ ચારેય મહાનગરો માં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ ના સમયની અગાઉ ની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ(night curfew) મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન..! આજે લેવાશે નિર્ણય