Danta Mamlatdar Anilkumar Solanki: દાંતા મામલતદાર અનીલકુમાર સોલંકી વયનિવૃતી થતાં વિદાય સમારંભ યોજાયો
Danta Mamlatdar Anilkumar Solanki: દાંતા મામલતદાર તરીકે નિમણુક પામેલાં અનીલકુમાર સોલંકી વયનિવૃતી થતાં વિદાય સમારંભ યોજાયો
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 જુલાઈ: Danta Mamlatdar Anilkumar Solanki: આદીવાસી પરીવાર માંથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા ઓ પાસ કરી 1984 માં નાયબ મામલતદાર તરીકે નિમણુક પામેલાં અનીલકુમાર સોલંકી જેઓ અંબાજી મંદિર માં પણ પોતાની ફરજ બજાવી હતી. ને હાલ આદીવાસી વિસ્તાર એવાં દાંતા મામલતદાર તરીકે પોતાની ફરજ પુરી કરી છે.
આજે તેમને વયનિવૃતી થતાં મામલતદાર કચેરી ખાતે જ વિદાય સમારંભ યોજી તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ને આ પ્રસંગે મોટી સંખ્યા માં વિવિધ અધીકારી ઓ ઉપસ્થીત રહી સાલ ઓઢાળી સન્માન ની સાથે સ્મૃર્તી ચિન્હો અર્પણ કરાયાં હતા.